Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > ચૂંટણીપ્રચારમાં રાજનાથ સિંહ પર વરસતાં ફૂલો આડે બ્રીફકેસ કેમ છે?

ચૂંટણીપ્રચારમાં રાજનાથ સિંહ પર વરસતાં ફૂલો આડે બ્રીફકેસ કેમ છે?

02 May, 2024 08:45 AM IST | New Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આ બ્રીફકેસ એક પ્રકારનું બુલેટપ્રૂફ શીલ્ડ હોય છે

રાજનાથ સિંહની તસવીર

રાજનાથ સિંહની તસવીર


સંરક્ષણપ્રધાન રાજનાથ સિંહે બુધવારે નવી દિલ્હીમાં BJPના ઉમેદવાર મનોજ તિવારીના સમર્થનમાં રોડ-શો કર્યો હતો. રોડ-શો દરમ્યાન સંરક્ષણપ્રધાન પર ફૂલવર્ષા કરવામાં આવી હતી. જોકે આ દરમ્યાન સુરક્ષા-જવાનોએ ફૂલવર્ષા આડે બ્રીફકેસ રાખી હતી. વડા પ્રધાન તથા સંરક્ષણપ્રધાન જેવા VVIPના સુરક્ષા-કાફલામાં આ પ્રકારની બ્રીફકેસ સાથે જવાનો તહેનાત હોય છે. આ બ્રીફકેસ એક પ્રકારનું બુલેટપ્રૂફ શીલ્ડ હોય છે એટલું જ નહીં, એ કોઈ પણ મિસાઇલ કે બૉમ્બ સામે રક્ષણ આપતા પોર્ટેબલ બૅલૅસ્ટિક શીલ્ડનું પણ કામ કરે છે.


Whatsapp-channel Whatsapp-channel

02 May, 2024 08:45 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK