Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > થાણેનું ઉપવન તળાવ છલકાયું

થાણેનું ઉપવન તળાવ છલકાયું

Published : 20 August, 2025 12:08 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

પાણી રસ્તા પર આવ્યા પછી આસપાસનો વિસ્તાર વાહનવ્યવહાર માટે બંધ કર્યો પોલીસે

ગઈ કાલે થાણે ઉપવન તળાવનું પાણી રસ્તા પર આવી ગયું હતું.

ગઈ કાલે થાણે ઉપવન તળાવનું પાણી રસ્તા પર આવી ગયું હતું.


છેલ્લા ૪ દિવસથી પડી રહેલા ભારે વરસાદને કારણે થાણેમાં આકર્ષણનું કેન્દ્ર રહેલું ઉપવન તળાવ છલકાઈ ગયું હતું. થાણે વિસ્તારમાં ૪ દિવસમાં ૪૦૦ મિલીમીટરથી વધારે વરસાદ પડ્યો હોવાનું નોંધાયું છે ત્યારે થાણેમાં ઘણાં તળાવોમાં પાણીનું સ્તર ખૂબ જ વધી ગયું હતું. યેઉર વિસ્તાર નજીક આવેલું મનોહર ઉપવન તળાવ ગઈ કાલે સવારે છલકાઈ ગયું હતું જેને કારણે રસ્તા પર પાણી આવી જતાં પોલીસે એની નજીકનો વિસ્તાર વાહનવ્યવહાર માટે બંધ કરી દીધો હતો. આ ઉપરાંત થાણે મ્યુનિસિપલ કૉર્પોરેશન (TMC)ના વહીવટી તંત્રે લોકોને તળાવ નજીક જવાની મનાઈ ફરમાવી છે


Whatsapp-channel Whatsapp-channel

20 August, 2025 12:08 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK