Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > તરુણસાગરજી મ.સા.એ પાંચસો રૂપિયાની ચલણી નોટ ફાડી નાખતાં લોકોમાં ગણગણાટ

તરુણસાગરજી મ.સા.એ પાંચસો રૂપિયાની ચલણી નોટ ફાડી નાખતાં લોકોમાં ગણગણાટ

03 October, 2012 05:38 AM IST |

તરુણસાગરજી મ.સા.એ પાંચસો રૂપિયાની ચલણી નોટ ફાડી નાખતાં લોકોમાં ગણગણાટ

તરુણસાગરજી મ.સા.એ પાંચસો રૂપિયાની ચલણી નોટ ફાડી નાખતાં લોકોમાં ગણગણાટ


તેમણે પાંચસોની ચલણી નોટ દર્શાવીને કહ્યું હતું કે આ પૈસા કોને જોઈએ છે? ત્યારે સ્વાભાવિક રીતે સૌકોઈએ હાથ ઊંચો કર્યો હતો. એ પછી તેમણે આ નોટને વાળી-ચોળી નાખી અને પછી કહ્યું કે હવે આ નોટ કોને જોઈએ? ત્યારે થોડા લોકોએ હાથ ઊંચો કર્યો હતો. એ પછી અચાનક જ મુનિશ્રીએ ૫૦૦ રૂપિયાની ચલણી નોટ ફાડી નાખીને કહ્યું કે બોલો હવે આ નોટ કોને જોઈએ છે? ત્યારે કોઈએ પણ હાથ ઊંચો કર્યો નહીં. આ દાખલો આપીને મુનિશ્રીએ કહ્યું હતું કે જો પરિવાર, સમાજ, સંગઠન અખંડિત હશે તો એનું મૂલ્ય રહેશે; પણ જો એ ખંડિત થઈ જશે તો એની કિંમત-મૂલ્ય રહેશે નહીં એટલે આપણે પરિવારની-દેશની અખંડિતતા માટે એક રહેવું જોઈએ.


Whatsapp-channel Whatsapp-channel

03 October, 2012 05:38 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK