Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > ૨૬ મેએ અમદાવાદમાં નરેન્દ્ર મોદીનો રોડ-શો

૨૬ મેએ અમદાવાદમાં નરેન્દ્ર મોદીનો રોડ-શો

Published : 23 May, 2025 12:07 PM | IST | Ahmedabad
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

૨૬-૨૭ મેના રોજ બે દિવસના ગુજરાતના પ્રવાસે નરેન્દ્ર મોદી આવી રહ્યા છે. તેઓ ૨૭ મેએ ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે વિવિધ વિકાસ કાર્યોનાં લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે.

નરેન્દ્ર મોદી

નરેન્દ્ર મોદી


ઑપરેશન સિંદૂર પછી પ્રથમ વખત અમદાવાદ જનારા વડા પ્રધાન નરેન્દ્ર મોદી માટે ભારતીય જનતા પાર્ટી (BJP) દ્વારા સોમવાર ૨૬ મેએ રોડ-શોનું આયોજન કરવામાં આવ્યું છે. અમદાવાદ ઍરપોર્ટથી ઇન્દિરા બ્રિજ સુધીનો રોડ-શો યોજાશે જેમાં અંદાજિત ૫૦,૦૦૦ જેટલા કાર્યકરો ઊમટશે. આ રોડ-શોના માર્ગમાં વિવિધ સમાજો દ્વારા નરેન્દ્ર મોદીને આવકારવામાં આવશે. આ રોડ-શો માટે અમદાવાદ BJP સંગઠને તૈયારીઓ શરૂ કરી છે. ૨૬-૨૭ મેના રોજ બે દિવસના ગુજરાતના પ્રવાસે નરેન્દ્ર મોદી આવી રહ્યા છે. તેઓ ૨૭ મેએ ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે વિવિધ વિકાસ કાર્યોનાં લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. 


Whatsapp-channel Whatsapp-channel

23 May, 2025 12:07 PM IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK