Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > સૌના આત્માની શાંતિ માટે અમદાવાદમાં ત્રણ દિવસનો સવા લાખ આહુતિનો હવન

સૌના આત્માની શાંતિ માટે અમદાવાદમાં ત્રણ દિવસનો સવા લાખ આહુતિનો હવન

Published : 17 June, 2025 08:24 AM | IST | Ahmedabad
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

જ્યાં આ ઘટના ઘટી હતી એને થોડે જ દૂર આવેલા શિવચેતન હનુમાનજી મંદિરમાં ‘ઓમ નમો ભગવતે વાસુદેવાય સ્વાહા’ મંત્ર સાથે સવા લાખ આહુતિ સ્વાહાકાર યજ્ઞ થઈ રહ્યો છે, જે આવતી કાલ સુધી ચાલશે

અમદાવાદમાં ત્રણ દિવસનો સવા લાખ આહુતિનો હવન

અમદાવાદમાં ત્રણ દિવસનો સવા લાખ આહુતિનો હવન


પ્લેન-ક્રૅશમાં જીવ ગુમાવનારા તમામ આત્માઓની શાંતિ માટે અમદાવાદમાં એક ભાઈએ ગઈ કાલે હવન શરૂ કરાવ્યો હતો. જ્યાં આ ઘટના ઘટી હતી એને થોડે જ દૂર આવેલા શિવચેતન હનુમાનજી મંદિરમાં ‘ઓમ નમો ભગવતે વાસુદેવાય સ્વાહા’ મંત્ર સાથે સવા લાખ આહુતિ સ્વાહાકાર યજ્ઞ થઈ રહ્યો છે, જે આવતી કાલ સુધી ચાલશે.  તમામ દિવંગત લોકોની તસવીરનો કોલાજ હવનકુંડ પાસે મૂકવામાં આવ્યો છે. તસવીરો : નિમેશ દવે


Whatsapp-channel Whatsapp-channel

17 June, 2025 08:24 AM IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK