Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર

App banner App banner
હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > પટોળિયા પરિવારમાં શોક : બે બાળકોએ લંડનમાં મમ્મી ગુમાવી અને ભારતમાં પપ્પા ગુમાવ્યા

પટોળિયા પરિવારમાં શોક : બે બાળકોએ લંડનમાં મમ્મી ગુમાવી અને ભારતમાં પપ્પા ગુમાવ્યા

Published : 13 June, 2025 12:13 PM | IST | Ahmedabad
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આ દુખદ ઘટનામાં અમરેલીના વડિયા ગામના વતની અર્જુનભાઈ મનુભાઈ પટોળિયાનું અવસાન થયું છે

અર્જુનભાઈ મનુભાઈ પટોળિયા

અર્જુનભાઈ મનુભાઈ પટોળિયા


આ દુખદ ઘટનામાં અમરેલીના વડિયા ગામના વતની અર્જુનભાઈ મનુભાઈ પટોળિયાનું અવસાન થયું છે. અર્જુનભાઈનાં પત્નીનું થોડા સમય પહેલાં લંડનમાં મૃત્યુ થયું હતું. તેમનાં અસ્થિ પધરાવવા માટે અર્જુનભાઈ ભારત આવ્યા હતા. બધી વિધિ પતાવીને તેઓ લંડન પરત જવા નીકળ્યા હતા. આ અકસ્માતમાં તેમણે જીવ ગુમાવતાં તેમનાં બે બાળકોને ભારે આઘાત લાગ્યો છે. અર્જુનભાઈનાં માતા સુરતમાં રહે છે. હવે લંડનમાં રહેતાં અર્જુનભાઈનાં બે બાળકોની કાળજી અને સંભાળની જવાબદારી કેવી રીતે સચવાશે એ વિશે તેમના પરિવારજનો ચિંતિત છે.


Whatsapp-channel Whatsapp-channel

13 June, 2025 12:13 PM IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK