Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > રાજસ્થાનના ચુરુની ગૌશાળામાં ૯૪ ગાયનાં મોત

રાજસ્થાનના ચુરુની ગૌશાળામાં ૯૪ ગાયનાં મોત

23 November, 2020 01:50 PM IST | Mumbai
Agencies

રાજસ્થાનના ચુરુની ગૌશાળામાં ૯૪ ગાયનાં મોત

ફાઇલ ફોટો

ફાઇલ ફોટો


રાજસ્થાનના ચુરુ જિલ્લાના બાઇલોબાસ ગામમાં આવેલી ગૌશાળામાં છેલ્લાં બે દિવસમાં શનિવારે કોઈ અકળ કારણોસર લગભગ ૯૪ જેટલી ગાય મૃત્યુ પામી હોવાનું જાણવા મળ્યું છે. શનિવારે ૮૦ ગાયો તો ગઈ કાલે ૧૪ ગાયો મરણ પામી હતી.
ગાયોનાં મૃત્યુ ખોરાકી ઝેરની અસર, અસાધ્ય રોગને કારણે કે પછી અન્ય કારણોસર થયાં છે તે જાણવા માટે આ બાબતની ઉંડાણપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે એમ સરદાર શહરના તહેસીલદાર કુટેન્દ્ર કુંવરે જણાવ્યું હતું. ગાયોને આપવામાં આવેલાં ખોરાકનાં સૅમ્પલ લઈને ટેસ્ટિંગ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યાં છે.


Whatsapp-channel Whatsapp-channel

23 November, 2020 01:50 PM IST | Mumbai | Agencies

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK