Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > આતંકવાદીઓના નિશાન પર સ્ટૅચ્યુ ઑફ યુનિટી : IB ચેતવણી

આતંકવાદીઓના નિશાન પર સ્ટૅચ્યુ ઑફ યુનિટી : IB ચેતવણી

19 February, 2019 09:45 AM IST |

આતંકવાદીઓના નિશાન પર સ્ટૅચ્યુ ઑફ યુનિટી : IB ચેતવણી

આતંકવાદીઓના નિશાન પર સ્ટૅચ્યુ ઑફ યુનિટી : IB ચેતવણી


ગુજરાતમાં નર્મદા નદીના તટ પર બનેલા સ્ટૅચ્યુ ઑફ યુનિટી માટે ઇન્ટેલિજન્સ બ્યુરોએ ચેતવણી જાહેર કરતાં કહ્યું છે કે આતંકવાદીઓ સ્ટૅચ્યુ ઑફ યુનિટી ઉડાવી શકે છે. આતંકવાદીઓ આ માટે અનેક બૉમ્બબ્લાસ્ટ પણ કરી શકે છે. IBએ આપેલી ચેતવણીને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકારે સ્ટૅચ્યુ ઑફ યુનિટીની સુરક્ષા તેમ જ આ વિસ્તારમાં પોલીસ પૅટ્રોલિંગ વધારી દીધું છે. પુલવામામાં થયેલા આતંકવાદી હુમલા બાદ IB ચેતવણી ગંભીરતાથી લેવામાં આવી રહી છે.


Whatsapp-channel Whatsapp-channel

19 February, 2019 09:45 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK