હવે ફ્લીટ ટૅક્સી છેલ્લી ઘડીએ બુકિંગ કૅન્સલ નહીં કરે
પરિણામે મુસાફરોની હાલત કફોડી થતી હતી. પરંતુ હવે વિવિધ ઑપરેટરો નો કૅન્સલેશનની સ્કીમ લાવ્યા છે, જેમાં રાતના ૮થી સવારના ૮ સુધીની સ્કીમનો પણ સમાવેશ થાય છે. નવી ટેક્નૉલૉજીને કારણે આ શક્ય બન્યું હોવાનો ઑપરેટરોનો દાવો છે. વળી તેમના ટૅક્સીના કાફલામાં પણ વધારો થયો છે.