આજના સમયમાં પ્રીડાયાબિટીઝ કન્ડિશનમાં જવ બહુ ઉપકારી સાબિત થઈ શકે છે
પ્રતીકાત્મક તસવીર
ઘઉં છોડીને મિલેટ્સ અને સુપર ફૂડમાં જવ ખાવાની વાતનો પ્રચાર અને પ્રસાર સતત વધી રહ્યો છે. એવા ઘણા પરિવાર હશે જ્યાં પેઢીઓથી ઘઉંની જ રોટલી ખાવાની પરંપરા રહી છે અને હવે એકદમ ઘઉં જુએ ને મોઢું ફેરવવાનો વારો આવે. ખરેખર ઘઉં બીમારીનું ઘર છે? ઍલોપથી અને આયુર્વેદ બન્નેના દૃષ્ટિકોણથી આખી વાત સમજીએ



