Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > સંસ્કૃતિ અને વારસો > આર્ટિકલ્સ > ૫૦૦ વર્ષ જૂના શિવમંદિરમાં તાળું બાંધીને મન્નત માગો મનોકામના પૂરી થાય એટલે ખોલીને લઈ જાઓ

૫૦૦ વર્ષ જૂના શિવમંદિરમાં તાળું બાંધીને મન્નત માગો મનોકામના પૂરી થાય એટલે ખોલીને લઈ જાઓ

Published : 15 February, 2026 08:31 AM | IST | Prayagraj
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ખાસ કરીને મહાશિવરા‌ત્રિ નિમિત્તે મનોકામના માગવા માટે ભક્તોની ભીડ જામે છે. અહીં માનતા માગવા માટે તાળું લગાવવાની પરંપરા છે.  

નાગેશ્વરનાથ મંદિર

નાગેશ્વરનાથ મંદિર


પ્રયાગરાજમાં આવેલા ૫૦૦ વર્ષ જૂના નાગેશ્વરનાથ મંદિરમાં ભગવાન શિવ મનોકામનાપૂર્તિનું પ્રતીક ગણાય છે. અહીં ખાસ કરીને મહાશિવરા‌ત્રિ નિમિત્તે મનોકામના માગવા માટે ભક્તોની ભીડ જામે છે. અહીં માનતા માગવા માટે તાળું લગાવવાની પરંપરા છે.  

પૅરિસ, જર્મની, કોરિયામાં લૉક બ્રિજની ફૅશન શરૂ થઈ એના અનેક વર્ષો પહેલાં પ્રયાગરાજના એક નાનકડા મંદિરમાં તાળું લગાવવાની પરંપરા હતી. આ મંદિરમાં લોકો માનતા રાખવા માટે તાળું બાંધે છે અને જ્યારે તેમની માનતા પૂરી થઈ જાય ત્યારે એ તાળું ખોલવા માટે પાછા પણ આવે છે. શ્રદ્ધાળુઓ તાળું ઓળખી શકાય એ માટે પોતાનું નામ કે કોઈ ખાસ સાઇન એના પર કોતરી દે છે. એવી માન્યતા છે કે તાળું લગાવવાથી ભગવાન શિવ તેમના ભાગ્યને કેદ કરી લે છે. 


Whatsapp-channel Whatsapp-channel

15 February, 2026 08:31 AM IST | Prayagraj | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK