Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > વીડિયોઝ > મૂડ સારો કરવા શું કરે છે આસિત મોદી? જાણો તેમના જ મોઢે

મૂડ સારો કરવા શું કરે છે આસિત મોદી? જાણો તેમના જ મોઢે

27 April, 2023 08:04 IST | Mumbai

લોકપ્રિય ટીવી સિરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા (Taarak Mehta Ka Ooltah Chashmah)ના નિર્માતા અસિત કુમાર મોદી (Asit Kumarr Modi)એ ગુજરાતી મિડ-ડે સાથેની એક મુલાકાતમાં નિખાલસતાથી વાતચીત કરી હતી. આ દરમિયાન તેમણે એક રસપ્રદ ખુલાસો પણ કર્યો. તેમણે કહ્યું હતું કે તેઓ મૂડ સારો કરવા પાણીપુરી ખાવાનું પસંદ કરે છે. વધુ જાણવા જુઓ વીડિયો.

27 April, 2023 08:04 IST | Mumbai

સંબંધિત વિડિઓઝ

અન્ય વિડિઓઝ


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK