Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > શિલ્પા શેટ્ટીએ વતન જઈને શ્રી દુર્ગાપરમેશ્વરી મંદિરમાં દર્શન કર્યાં

શિલ્પા શેટ્ટીએ વતન જઈને શ્રી દુર્ગાપરમેશ્વરી મંદિરમાં દર્શન કર્યાં

Published : 01 March, 2025 12:20 PM | Modified : 03 March, 2025 06:58 AM | IST | Bengaluru
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

દક્ષિણ કન્નડા જિલ્લામાં આવેલું કતીલ ટેમ્પલ ટાઉન તરીકે ઓળખાય છે. શિલ્પા જે મંદિરમાં ગઈ એ નંદિની નદીમાં એક નાનકડા આઇલૅન્ડ પર આવેલું છે.

શિલ્પા શેટ્ટીએ વતન જઈને શ્રી દુર્ગાપરમેશ્વરી મંદિરમાં દર્શન કર્યાં

શિલ્પા શેટ્ટીએ વતન જઈને શ્રી દુર્ગાપરમેશ્વરી મંદિરમાં દર્શન કર્યાં


શિલ્પા શેટ્ટીએ ગુરુવારે મમ્મી સુનંદા, બહેન શમિતા અને પોતાનાં બાળકો સાથે કર્ણાટકમાં મૅન્ગલોરની નજીક આવેલા કતીલ નામના નગરમાં શ્રી દુર્ગાપરમેશ્વરી મંદિરમાં શીશ નમાવ્યું હતું. શિલ્પાનો જન્મ મૅન્ગલોરમાં જ થયો છે. દક્ષિણ કન્નડા જિલ્લામાં આવેલું કતીલ ટેમ્પલ ટાઉન તરીકે ઓળખાય છે. શિલ્પા જે મંદિરમાં ગઈ એ નંદિની નદીમાં એક નાનકડા આઇલૅન્ડ પર આવેલું છે.


Whatsapp-channel Whatsapp-channel

03 March, 2025 06:58 AM IST | Bengaluru | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK