Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ધર્મ પર આધારિત ફિલ્મમાં કામ કરવા માગે છે નસીરુદ્દીન શાહ

ધર્મ પર આધારિત ફિલ્મમાં કામ કરવા માગે છે નસીરુદ્દીન શાહ

Published : 20 May, 2024 05:59 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

તેમણે પત્ની રત્ના પાઠક શાહ સાથે ૭૭મા કાન ફિલ્મ-ફેસ્ટિવલમાં હાજરી આપી હતી.

નસીરુદ્દીન શાહ

નસીરુદ્દીન શાહ


નસીરુદ્દીન શાહની ઇચ્છા ધર્મ પરથી બનનારી ફિલ્મોમાં કામ કરવાની છે. તેમણે પત્ની રત્ના પાઠક શાહ સાથે ૭૭મા કાન ફિલ્મ-ફેસ્ટિવલમાં હાજરી આપી હતી. ૧૯૭૬માં આવેલી ‘મંથન’ના સ્ક્રીનિંગમાં તેઓ જોવા મળ્યા હતા. કયા સોશ્યલ ઇશ્યુ પર આધારિત ફિલ્મમાં કામ કરવા માગે છે એ વિશે પૂછતાં નસીરુદ્દીન શાહ કહે છે, ‘હું ધર્મ કહીશ. ધર્મ પર કોઈએ ખૂબ હિંમતવાળી ફિલ્મ બનાવવી જોઈએ. માનવતા માટે આ ધર્મનો મુદ્દો ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. મેં વર્ષો પહેલાં પાકિસ્તાનમાં ‘ખુદા કે લિએ’ ફિલ્મ કરી હતી. એ મહત્ત્વની ફિલ્મ હતી અને એવી જ ફિલ્મ હવે બનવી જોઈએ.’


Whatsapp-channel Whatsapp-channel

20 May, 2024 05:59 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK