Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ભૂતપૂર્વ પતિના નિધન પછી કરિશ્માએ પોસ્ટ કર્યો પ્રથમ મેસેજ

ભૂતપૂર્વ પતિના નિધન પછી કરિશ્માએ પોસ્ટ કર્યો પ્રથમ મેસેજ

Published : 27 June, 2025 03:30 PM | Modified : 28 June, 2025 11:02 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ભૂતપૂર્વ પતિના નિધન બાદ કરિશ્માએ પહેલી વખત પોતાના સોશ્યલ મીડિયા અકાઉન્ટ પર એક મેસેજ શૅર કરીને તમામ ચાહકો અને શુભચિંતકોનો આભાર માન્યો છે

તસવીર સૌજન્ય : સોશ્યલ મીડિયા

તસવીર સૌજન્ય : સોશ્યલ મીડિયા


કરિશ્મા કપૂર હાલમાં મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહી છે. તેના ભૂતપૂર્વ પતિ સંજય કપૂરનું નિધન તેને માટે એક ઊંડો આઘાત હતો. આ સમયગાળામાં બુધવારે ૨૫ જૂને કરિશ્માની ૫૧મી વર્ષગાંઠ હતી અને એ દિવસે તેને તેના પરિવાર અને ફૅન્સ તરફથી ઢગલાબંધ શુભેચ્છાઓ મળી હતી. હવે ભૂતપૂર્વ પતિના નિધન બાદ કરિશ્માએ પહેલી વખત પોતાના સોશ્યલ મીડિયા અકાઉન્ટ પર એક મેસેજ શૅર કરીને તમામ ચાહકો અને શુભચિંતકોનો આભાર માન્યો છે.


Whatsapp-channel Whatsapp-channel

28 June, 2025 11:02 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK