Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત છે પ્રાકૃતિક ખેતીના ગુરુ

ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત છે પ્રાકૃતિક ખેતીના ગુરુ

Published : 18 August, 2024 02:10 PM | IST | Mumbai
Shailesh Nayak | shailesh.nayak@mid-day.com

અઢી વર્ષમાં ગુજરાતમાં ૧૦ લાખ ખેડૂતોએ રાસાયણિક ખેતી ત્યજીને ગાયોના સંવર્ધન સાથે ધરતીમાતાને ઝેરમુક્ત કરી છે તથા નફાનો પાક લણવા સાથે સ્વસ્થ જીવન જીવવા તરફ જબરદસ્ત આગેકૂચ કરી છે

આચાર્ય દેવવ્રત

આચાર્ય દેવવ્રત


રાજ્યપાલસાહેબ આચાર્ય દેવવ્રતજી મારા માટે ગુરુ છે. માત્ર મારી જ વાત નથી, પરંતુ પ્રાકૃતિક ખેતી વિશે સાચી સમજ આપીને અમારા જેવા લાખ્ખો ખેડૂતોના તેઓ ગુરુ બન્યા છે. મને તો પ્રશ્ન ઊઠે છે કે રાજ્યપાલસાહેબ ખેતરોમાં જાય? ખેડૂતો સાથે બેસે? આપણને એમ થાય કે આવું કામ રાજ્યપાલસાહેબ ના કરે, પણ તેમણે એ કામ કરી બતાવ્યું છે. મારા મતે રાજ્યપાલસાહેબને આવું કામ કરવાની જરૂર ન પડે, બીજાને તેઓ કહી શકે, પણ તેમણે ખુદ નક્કી કર્યું કે મારે પોતે જ અભિયાન ચલાવવું છે. આજે તેમણે ખેડૂતોની વચ્ચે જઈને પ્રાકૃતિક ખેતી વિશે સમજ આપીને ખેડૂતોને જાગ્રત કરવાનું અભિયાન ચલાવ્યું છે એ સફળ થયું છે ત્યારે અમારા માટે તો રાજ્યપાલસાહેબ પ્રાકૃતિક ખેતીના ગુરુ જ છે.’

read-more-bannerplaystoreappstoreread-more-bannerplaystoreappstore
X
આખો આર્ટિકલ વાંચવા માટે ગુજરાતી મિડ-ડે એપ્લિકેશન ડાઉનલોડ કરો
Scanner
એપ ડાઉનલોડ કરવા માટે સ્કેન કરો QR કોડ
Scanner Scanner
Whatsapp-channel Whatsapp-channel

18 August, 2024 02:10 PM IST | Mumbai | Shailesh Nayak

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK