Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > નૅશનલ ડ્યુટી માટે સિકંદર રઝાએ છોડ્યો પંજાબ કિંગ્સનો સાથ

નૅશનલ ડ્યુટી માટે સિકંદર રઝાએ છોડ્યો પંજાબ કિંગ્સનો સાથ

28 April, 2024 08:18 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

સિકંદર રઝા બંગલાદેશ સામે ઝિમ્બાબ્વેની ટીમનું નેતૃત્વ કરશે. બંગલાદેશમાં ૧૦ દિવસ ચાલનારી T20 સિરીઝ ૧૨ મેએ પૂરી થશે

સિકંદર રઝા

સિકંદર રઝા


ત્રીજી મેથી બંગલાદેશ સામે શરૂ થતી પાંચ મૅચની T20 સિરીઝને કારણે ઝિમ્બાબ્વેનો ઑલરાઉન્ડર સિકંદર રઝા ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2024માં પંજાબ કિંગ્સ માટે રમતો નહીં જોવા મળે. જોકે પંજાબ તરફથી વર્તમાન સીઝનમાં તેણે ગુજરાત ટાઇટન્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ સામે રમતાં માત્ર ૪૩ રન ફટકાર્યા હતા. સિકંદર રઝા બંગલાદેશ સામે ઝિમ્બાબ્વેની ટીમનું નેતૃત્વ કરશે. બંગલાદેશમાં ૧૦ દિવસ ચાલનારી T20 સિરીઝ ૧૨ મેએ પૂરી થશે. જો પંજાબ કિંગ્સ પ્લેઑફની રેસમાં બની રહેશે તો ૩૮ વર્ષનો સિકંદર રઝા ફરી એક વાર ટીમ સાથે જોડાશે.


Whatsapp-channel Whatsapp-channel

28 April, 2024 08:18 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK