Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > ભગવાન વેન્કટેશ્વરની મૂર્તિ સ્વીકારતાં પહેલાં સચિને પોતાનાં જૂતાં ઉતાર્યાં

ભગવાન વેન્કટેશ્વરની મૂર્તિ સ્વીકારતાં પહેલાં સચિને પોતાનાં જૂતાં ઉતાર્યાં

Published : 29 April, 2026 03:02 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આંધ્ર યુનિવર્સિટીના શતાબ્દી સમારોહમાં હાલમાં સચિન તેન્ડુલકર, વાઇસ-પ્રેસિડેન્ટ સી.પી. રાધાક્રિષ્નન સહિત કેન્દ્રીય મંત્રીઓ, રાજ્ય મંત્રીઓએ હાજરી આપી હતી. વિશાખાપટનમના આ કાર્યક્રમમાંથી સચિનનો એક દિલ જીતનારો વિડિયો વાઇરલ થયો હતો.

ભગવાન વેન્કટેશ્વરની મૂર્તિ સ્વીકારતાં પહેલાં સચિને પોતાનાં જૂતાં ઉતાર્યાં

ભગવાન વેન્કટેશ્વરની મૂર્તિ સ્વીકારતાં પહેલાં સચિને પોતાનાં જૂતાં ઉતાર્યાં


આંધ્ર યુનિવર્સિટીના શતાબ્દી સમારોહમાં હાલમાં સચિન તેન્ડુલકર, વાઇસ-પ્રેસિડેન્ટ સી.પી. રાધાક્રિષ્નન સહિત કેન્દ્રીય મંત્રીઓ, રાજ્ય મંત્રીઓએ હાજરી આપી હતી. વિશાખાપટનમના આ કાર્યક્રમમાંથી સચિનનો એક દિલ જીતનારો વિડિયો વાઇરલ થયો હતો.

આંધ્ર પ્રદેશના મુખ્ય પ્રધાન ચંદ્રાબાબુ નાયડુ પાસેથી ભગવાન વેન્કટેશ્વરની મૂર્તિ સ્વીકારતાં પહેલાં માસ્ટર બ્લાસ્ટર સચિને સ્ટેજ પર પોતાનાં જૂતાં ઉતારી દીધાં હતાં. 


Whatsapp-channel Whatsapp-channel

29 April, 2026 03:02 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK