Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર

App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > વિરાટ કોહલીને ટેસ્ટ-ક્રિકેટમાં પાછા ફરવાનો આગ્રહ કર્યો મદન લાલે

વિરાટ કોહલીને ટેસ્ટ-ક્રિકેટમાં પાછા ફરવાનો આગ્રહ કર્યો મદન લાલે

Published : 17 July, 2025 08:56 AM | Modified : 18 July, 2025 07:00 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

મારી ઇચ્છા છે કે તે ટેસ્ટ-ક્રિકેટમાં પાછો ફરે. પાછા ફરવામાં કંઈ ખોટું નથી. આ સિરીઝમાં નહીં તો એના પછીની સિરીઝમાં તેણે કમબૅક કરવું જોઈએ.

વિરાટ કોહલી, મદન લાલ

વિરાટ કોહલી, મદન લાલ


લૉર્ડ્‍સમાં ઇંગ્લૅન્ડ સામે ભારતના પરાજય બાદ ભૂતપૂર્વ ભારતીય ઑલરાઉન્ડર મદન લાલે વિરાટ કોહલીને ટેસ્ટ-ક્રિકેટમાં પાછા ફરવાનો આગ્રહ કર્યો છે. મદન લાલે કહ્યું હતું કે ‘ભારતીય ક્રિકેટ માટે વિરાટ કોહલીનું પૅશન બેજોડ છે. મારી ઇચ્છા છે કે તે ટેસ્ટ-ક્રિકેટમાં પાછો ફરે. પાછા ફરવામાં કંઈ ખોટું નથી. આ સિરીઝમાં નહીં તો એના પછીની સિરીઝમાં તેણે કમબૅક કરવું જોઈએ.


Whatsapp-channel Whatsapp-channel

18 July, 2025 07:00 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK