Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

હોમ > સમાચાર > સપ્તાહના ખાસ > વીડિયોઝ > ભુત પ્રેતનાં વળગાડ જેવું ખરેખર કંઇ હોય છે ખરું?

ભુત પ્રેતનાં વળગાડ જેવું ખરેખર કંઇ હોય છે ખરું?

24 July, 2018 12:47 IST |

મન ચંગા તો કથરોટમેં ગંગા એમ કંઇ અમસ્તા નથી કહ્યું. માનસિક સમસ્યા હોવી અને તેનો સ્વીકાર કરવો બહુ જરૂરી છે. જાણીતા મનોચિકિત્સક ડૉ. પ્રશાંત ભીમાણી મન કા રેડિયોમાં વાત માંડે છે માનસિક સમસ્યાઓ અંગે પણ વધુ અગત્યનું છે કે તેઓ આ સમસ્યાઓનો યોગ્ય ઉકેલ અંગે પણ માર્ગદર્શન આપે છે. મન કા રેડિયોના પહેલા એપિસોડમાં સાંભળીએ કે ડૉક્ટર સાહેબનું ભુતના વળગાડ વિષે શું કહેવું છે?

24 July, 2018 12:47 IST |

સંબંધિત વિડિઓઝ

અન્ય વિડિઓઝ


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK