ઓડિશામાં બોઇતા બન્દના નામનો ફેસ્ટિવલ દર કાર્તિક પૂર્ણિમાએ યોજાય છે, જેમાં ભક્તો પાણીમાં હાથેથી બનાવેલી બોટ, નાવડી અને જહાજનાં મિનિએચર્સ બનાવીને તરતાં મૂકે છે
બોઇતા બન્દના ફેસ્ટિવલ
ઓડિશામાં બોઇતા બન્દના નામનો ફેસ્ટિવલ દર કાર્તિક પૂર્ણિમાએ યોજાય છે, જેમાં ભક્તો પાણીમાં હાથેથી બનાવેલી બોટ, નાવડી અને જહાજનાં મિનિએચર્સ બનાવીને તરતાં મૂકે છે. આ ઉત્સવ દરિયાખેડુઓની યાદમાં યોજાય છે. જે લોકોએ દરિયામાં સાહસ ખેડતાં-ખેડતાં જીવ ગુમાવ્યો હોય તેમને ખાસ શ્રદ્ધાંજલિ આપવા માટે આમ કરવામાં આવે છે.


