Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > વાઘ પકડવા માટે વનવિભાગવાળા પૂરતી મહેનત નહોતા કરતા, ઉશ્કેરાયેલા ગામના લોકોએ તેમને જ વાઘના પાંજરામાં પૂરી દીધા

વાઘ પકડવા માટે વનવિભાગવાળા પૂરતી મહેનત નહોતા કરતા, ઉશ્કેરાયેલા ગામના લોકોએ તેમને જ વાઘના પાંજરામાં પૂરી દીધા

Published : 12 September, 2025 01:12 PM | IST | Karnataka
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

વાઘ પકડવા માટે વનવિભાગવાળા પૂરતી મહેનત નહોતા કરતા , ઉશ્કેરાયેલા ગામના લોકોએ તેમને જ વાઘના પાંજરામાં પૂરી દીધા

ગામલોકો એટલા ભડકેલા હતા કે તેમણે અધિકારીઓને જ વાઘના પાંજરામાં પૂરી દીધા

અજબગજબ

ગામલોકો એટલા ભડકેલા હતા કે તેમણે અધિકારીઓને જ વાઘના પાંજરામાં પૂરી દીધા


કર્ણાટકના બાંદીપુર ટાઇગર રિઝર્વની આસપાસ વાઘ અને દીપડાનો બહુ ત્રાસ ફેલાયેલો છે. આએ દિન વાઘ ગામોમાં ઘૂસી જઈને ગાય-ભેંસ અને પાળેલાં પશુઓ પર હુમલો કરે છે. વાઘ ગામમાં આવીને નુકસાન કરતો હોવાથી ગામલોકોએ વનવિભાગમાં વાઘને પકડીને દૂર મૂકી આવવાની અરજી કરેલી. વનવિભાગે એ અરજી પર કામ કરીને વાઘ પકડવાનું પાંજરું પણ ગામ પાસે મુકાવ્યું હતું, પણ એ પછી કોઈ દેખરેખ રાખી નહીં. એને કારણે પાંજરું હોવા છતાં વાઘ ગામમાં આવ્યો અને વછેરાને મારીને લઈ ગયો. બસ, એ પછી તો ગામલોકોનો ગુસ્સો એટલો ભડક્યો કે તેમણે તોફાનો આદરી દીધાં. ફરીથી વાઘ આવ્યો હોવાથી વનવિભાગના કર્મચારીઓ એ ગામમાં આવ્યા, પણ ગામલોકો એટલા ભડકેલા હતા કે તેમણે અધિકારીઓને જ વાઘના પાંજરામાં પૂરી દીધા. સિનિયર અધિકારીઓ અને પોલીસ આવ્યા એ પછી માંડ તેમને છોડવામાં આવ્યા હતા.


Whatsapp-channel Whatsapp-channel

12 September, 2025 01:12 PM IST | Karnataka | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK