Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > વીડિયોઝ > ઓડિશા ટ્રેન દુર્ઘટના:અકસ્માત સ્થળે પહોંચ્યા સીએમ નવીન પટનાયક અને અશ્વિની વૈષ્ણવ

ઓડિશા ટ્રેન દુર્ઘટના:અકસ્માત સ્થળે પહોંચ્યા સીએમ નવીન પટનાયક અને અશ્વિની વૈષ્ણવ

03 June, 2023 07:09 IST | Odisha

આ દુ:ખદ ઘટનામાં, ઓડિશામાં ઓછામાં ઓછા 233 લોકો માર્યા ગયા હતા અને 900 જેટલા ઘાયલ થયા હતા કારણ કે 02 જૂનના રોજ ત્રણ ટ્રેનોને અકસ્માત થયો હતો. આ અકસ્માત બહાનાગા બજાર સ્ટેશન નજીક થયો હતો જ્યારે ટ્રેન શાલીમાર સ્ટેશનથી ચેન્નાઈ તરફ જઈ રહી હતી. ટ્રેન દુર્ઘટનાને ધ્યાનમાં રાખીને, ઓડિશાના સીએમ નવીન પટનાયકે રાજ્યમાં એક દિવસના શોકનો આદેશ આપ્યો છે. સમગ્ર ઓડિશામાં 3જી જૂને રાજ્યમાં કોઈ ઉજવણી થશે નહીં. સીએમ નવીન પટનાયક, રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવ ઘટના સ્થળે પહોંચી પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો.

03 June, 2023 07:09 IST | Odisha

સંબંધિત વિડિઓઝ

અન્ય વિડિઓઝ


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK