પીએમ મોદીએ કહ્યું કે કૉંગ્રેસના શહેઝાદા (રાહુલ ગાંધી)એ કબૂલ કર્યું કે ભૂતપૂર્વ વડા પ્રધાન ઈન્દિરા ગાંધી અને રાજીવ ગાંધીના સમયમાં બનાવવામાં આવેલી વ્યવસ્થા દલિતો અને પછાત વર્ગ વિરોધી હતી. આજે, કૉંગ્રેસના શહેઝાદાએ એક મોટું સત્ય કબૂલ્યું છે. શહેઝાદાએ સ્વીકાર્યું છે કે તેમના દાદી, તેમના પિતા અને તેમની માતાના સમયમાં જે સિસ્ટમ બનાવવામાં આવી હતી તે દલિતો, પછાત વર્ગો અને આદિવાસીઓ વિરુદ્ધ કટ્ટર હતી. આ સિસ્ટમ કૉંગ્રેસે એસસી-એસટી-ઓબીસીની ઘણી પેઢીઓને બરબાદ કરી દીધી છે." વધુ માટે વિડિયો જુઓ.