Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > જો બાંગ્લાદેશીઓ દરવાજો ખખડાવશે તો અમે આશ્રય આપીશું: બાંગ્લાદેશ હિંસા પર મમતા બેનર્જી

જો બાંગ્લાદેશીઓ દરવાજો ખખડાવશે તો અમે આશ્રય આપીશું: બાંગ્લાદેશ હિંસા પર મમતા બેનર્જી

Published : 21 July, 2024 07:45 PM | IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

મમતા બેનર્જીએ ટીએમસીની આ રેલીને સંબોધિત કરતાં કહ્યું કે, “જો બાંગ્લાદેશીઓ અમારો દરવાજો ખખડાવશે તો અમે તેમને આશ્રય આપીશું.”

મમતા બેનર્જીની ફાઇલ તસવીર

મમતા બેનર્જીની ફાઇલ તસવીર


બાંગ્લાદેશમાં ક્વોટા સિસ્ટમને લઈને હોબાળો થઈ રહ્યો છે અને વિદ્યાર્થીઓ પાયમાલ કરી રહ્યા છે. હિંસાનો સામનો કરવા માટે પ્રશાસને કર્ફ્યુ લગાવી દીધો છે અને સેનાને રસ્તા પર ઉતારી દીધી છે. આ દરમિયાન પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જીએ ટીએમસીની શહીદ દિવસની રેલીમાં મોટું નિવેદન આપ્યું છે. મમતાએ કહ્યું છે કે, જો હિંસા વચ્ચે બાંગ્લાદેશીઓ અમારા દરવાજે આવશે તો અમે તેમને આશ્રય આપીશું.

read-more-bannerplaystoreappstoreread-more-bannerplaystoreappstore
X
આખો આર્ટિકલ વાંચવા માટે ગુજરાતી મિડ-ડે એપ્લિકેશન ડાઉનલોડ કરો
Scanner
એપ ડાઉનલોડ કરવા માટે સ્કેન કરો QR કોડ
Scanner Scanner
Whatsapp-channel Whatsapp-channel

21 July, 2024 07:45 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK