Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > આ પદ્‌મશ્રી વિજેતા ખાસ છે

આ પદ્‌મશ્રી વિજેતા ખાસ છે

Published : 29 April, 2025 02:34 PM | IST | Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

વડા પ્રધાન નરેન્દ્ર મોદી પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત હતા.

પદ્‌મ અવૉર્ડ્‌સ એનાયત કરવાનો સમારોહ

પદ્‌મ અવૉર્ડ્‌સ એનાયત કરવાનો સમારોહ


ગઈ કાલે રાષ્ટ્રપતિભવનમાં પદ્‌મ અવૉર્ડ્‌સ એનાયત કરવાનો સમારોહ યોજાયો હતો જેમાં અયોધ્યાના રામમંદિરના શિલાન્યાસ, રામલલાની પ્રાણપ્રતિષ્ઠા અને શ્રી કાશી વિશ્વનાથ ધામનાં મુરત કાઢનારા વિદ્વાન પંડિત ગણેશ્વર શાસ્ત્રી દ્રાવિડને પદ્‌મશ્રીથી નવાજવામાં આવ્યા હતા. આ સન્માન જ્યોતિષના ક્ષેત્રમાં નોંધપાત્ર કાર્ય કરવા બદલ તથા સાંસ્કૃતિક વિરાસતોના રક્ષણ બદલ આપવામાં આવ્યું છે. પંડિતજીને રાષ્ટ્રપતિએ નવાજ્યા હતા. વડા પ્રધાન નરેન્દ્ર મોદી પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત હતા.


Whatsapp-channel Whatsapp-channel

29 April, 2025 02:34 PM IST | Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK