Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Padma Vibhushan

લેખ

પદ્‌મ અવૉર્ડ્‌સ એનાયત કરવાનો સમારોહ

આ પદ્‌મશ્રી વિજેતા ખાસ છે

વડા પ્રધાન નરેન્દ્ર મોદી પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત હતા.

29 April, 2025 02:34 IST | Delhi | Gujarati Mid-day Correspondent
કુમુદિની લાખિયા

કથકમાં ક્રાન્તિ લાવ્યાં હતાં કુમુદિની લાખિયા

પદ‍્મશ્રી, પદ‍્મભૂષણ, પદ‍્મવિભૂષણ નૃત્યાંગનાની ૯૫ વર્ષની ઉંમરે વિદાય : આ વ્યક્તિગત ડાન્સ-ફૉર્મને સમૂહ-નૃત્ય સ્વરૂપમાં પરિવર્તિત કર્યું અને પરંપરાગત કથાઓને બદલે સમકાલીન કથાઓનાં પાત્રો ઉમેર્યાં

13 April, 2025 04:08 IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent
કુમુદિની લાખિયાની તસવીરોનો કૉલાજ

પદ્મ વિભૂષણ કુમુદિની લખિયાનું નિધન, ભારતીય કથકના એક યુગનો અંત

કુમુદિની લાખિયાનો જન્મ 17 મે 1930ના રોજ થયો. 7 વર્ષની ઉંમરે બિકાનેર ઘરાનામાંથી કથકની તાલીમ લેવાની શરૂઆત કરીને આજે પદ્મ શ્રી, પદ્મ ભૂષણ અને તાજેતરમાં જ પદ્મ વિભૂષણ દ્વારા નવાજવામાં આવેલ 94 વર્ષીય કુમુદિની લાખિયાએ આજે વિશ્વને અલવિદા કહી દીધું છે.

13 April, 2025 07:07 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
કુમુદિની લાખિયા, સ્વ. પંકજ ઉધાસ, તુષાર શુક્લ

કેન્દ્ર સરકારે જાહેર કર્યા ૭ પદ‌્મવિભૂષણ, ૧૯ પદ‌્મભૂષણ અને ૧૧૩ પદ્મશ્રી અવૉર્ડ

વર્ષ ૨૦૨૫ના પદ‌્મ અવૉર્ડ‍્સની જાહેરાત ગઈ કાલે કેન્દ્ર સરકારે કરી હતી. આ સૂચિમાં અનેક ઓછા જાણીતા નાયકોનાં નામ છે.

26 January, 2025 07:09 IST | Delhi | Gujarati Mid-day Correspondent
આ શોધ માટે કોઈ ફોટા નથી.

વિડિઓઝ

પદ્મ પુરસ્કાર 2024: મહારાષ્ટ્રના ન્યુરોલોજીસ્ટને મેડિસિન ક્ષેત્રે પદ્મશ્રી એનાયત

પદ્મ પુરસ્કાર 2024: મહારાષ્ટ્રના ન્યુરોલોજીસ્ટને મેડિસિન ક્ષેત્રે પદ્મશ્રી એનાયત

ન્યુરોલોજિસ્ટ ડૉ. ચંદ્રશેખર મેશ્રામને મેડિસિન ક્ષેત્રે પદ્મશ્રી પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે. તેઓ કહે છે, "નાગપુર અને વિદર્ભ તેમજ સમગ્ર દેશ માટે આ ખૂબ જ ગર્વ અને આનંદની વાત છે. આ તબીબી સમુદાય માટે ગર્વની વાત છે..."

27 January, 2024 01:01 IST | Mumbai
પદ્મ પુરસ્કાર ૨૦૨૪ : મેગાસ્ટાર ચિરંજીવી પદ્મ વિભૂષણથી સન્માનિત થયા પછી `અવાકહીન`

પદ્મ પુરસ્કાર ૨૦૨૪ : મેગાસ્ટાર ચિરંજીવી પદ્મ વિભૂષણથી સન્માનિત થયા પછી `અવાકહીન`

મેગાસ્ટાર કોનિડેલા ચિરંજીવીને ૨૫ જાન્યુઆરીએ સરકાર દ્વારા પદ્મ પુરસ્કારો ૨૦૨૪ ની યાદીમાં પદ્મ વિભૂષણથી નવાજવામાં આવશે. આ અંગે પ્રતિક્રિયા આપતા અભિનેતાએ જણાવ્યું કે આ સમાચાર સાંભળીને તે અવાચક બની ગયો. તેણે તેના ચાહકો અને પરિવારના સભ્યોનો આભાર વ્યક્ત કર્યો. ચિરંજીવી સૌથી પ્રભાવશાળી અને સફળ અભિનેતાઓમાંના એક છે અને તેમણે તેલુગુ, હિન્દી, તમિલ અને કન્નડ ફિલ્મોમાં કામ કર્યું છે. તે `વિજેથા`, `ઈન્દ્ર`, `શંકર દાદા M.B.B.S.`જેવી તેની ફિલ્મો માટે જાણીતો છે અને તાજેતરમાં જ તે `ભોલા શંકર`માં જોવા મળ્યો હતો. અસાધારણ અને વિશિષ્ટ સેવા માટે `પદ્મ વિભૂષણ` એનાયત કરવામાં આવે છે. .

26 January, 2024 10:53 IST | New Delhi
Padma Awards 2023: રવીના ટંડન અને એમએમ કીરવાણી સહિત આ જાણીતા લોકોને મળ્યો એવૉર્ડ

Padma Awards 2023: રવીના ટંડન અને એમએમ કીરવાણી સહિત આ જાણીતા લોકોને મળ્યો એવૉર્ડ

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ રાષ્ટ્રપતિ ભવન ખાતે બીજા સમારોહમાં વર્ષ 2023 માટે પદ્મ પુરસ્કારો એનાયત કર્યાં. સંગીત કલાકાર એમએમ કીરવાણીને પદ્મશ્રી એનાયત કરવામાં આવ્યો હતો, જેમણે ઑસ્કાર વિજેતા ગીત “નાટુ નાટુ” રચ્યું હતું. આનંદ કુમાર, શિક્ષણવિદ્ અને ફેમ ‘સુપર 30’ કોચિંગ પ્રોગ્રામના સ્થાપકને પદ્મશ્રી મળ્યો હતો. અભિનેત્રી રવિના ટંડનને પણ પદ્મશ્રીથી નવાજવામાં આવ્યાં હતાં. 

06 April, 2023 08:43 IST | New Delhi

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK