Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > આજે અયોધ્યા જવું હોય તો વન-વે ફ્લાઇટના ચૂકવવા પડશે ૨૧,૦૦૦ રૂપિયા

આજે અયોધ્યા જવું હોય તો વન-વે ફ્લાઇટના ચૂકવવા પડશે ૨૧,૦૦૦ રૂપિયા

17 April, 2024 07:28 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

મુંબઈથી રોજ ઇન્ડિગો અને સ્પાઇસજેટની બે ફ્લાઇટ ઊપડે છે. એક અઠવાડિયાની કુલ ૧૪ ફ્લાઇટ છે.

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

પ્રતીકાત્મક ફાઇલ તસવીર


રામનવમીએ રામલલાનાં દર્શન કરવા માટે મુંબઈથી અયોધ્યા જવા માટેની ફ્લાઇટની ટિકિટના ભાવ આસમાને પહોંચી ગયા છે. ગઈ કાલે ફ્લાઇટના ભાવ વન-વેના ૨૧,૦૦૦ રૂપિયા હતા. આજના આ ભાવ પણ ૧૮,૦૦૦થી ૨૧,૦૦૦ રૂપિયા છે. ૨૧ એપ્રિલ સુધીની ટિકિટો ૯૮૦૦થી ૧૦,૫૦૦ રૂપિયામાં મળી રહી છે. જોકે અયોધ્યાથી રિટર્ન જર્નીની ટિકિટનો ભાવ સાડાપાંચ હજારની આસપાસ ચાલી રહ્યો છે. સામાન્ય દિવસોમાં આ ભાવ ૫૦૦૦ રૂપિયા જેટલો હોય છે. મુંબઈથી રોજ ઇન્ડિગો અને સ્પાઇસજેટની બે ફ્લાઇટ ઊપડે છે. એક અઠવાડિયાની કુલ ૧૪ ફ્લાઇટ છે.


Whatsapp-channel Whatsapp-channel

17 April, 2024 07:28 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK