ભારતે ૨૨૦ કરોડથી વધુના અદ્વિતીય વૅક્સિનેશનના ડોઝની સાથે દુનિયામાં પોતાના માટે વિશેષ સ્થાન બનાવ્યું છે

નરેન્દ્ર મોદી
આરોગ્ય ક્ષેત્ર વિશે તેમણે કહ્યું હતું કે ‘છેલ્લાં કેટલાંક વર્ષોમાં આપણે આરોગ્ય ક્ષેત્રમાં અનેક પડકારોનો સામનો કર્યો છે. જેની ક્રેડિટ આપણા મેડિકલ એક્સપર્ટ્સ, સાયન્ટિસ્ટ્સ અને દેશના લોકોની ઇચ્છાશક્તિને જાય છે. આપણે અનેક રોગોને નાબૂદ કર્યા છે.’
227
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે ગઈ કાલે જણાવ્યું હતું કે ભારતમાં કોરોનાના આટલા નવા કેસ નોંધાયા છે અને આ સાથે જ ઍક્ટિવ કેસની સંખ્યા વધીને ૩૪૨૪ થઈ છે.