કોરોના સંકટ વચ્ચે બૃહન્મુંબઇ નગર નિગમ (બીએમસી)એ સોમવારે ફૉર સ્ટાર અને ફાઇવ સ્ટાર હોટેલ્સને કોવિડ કેન્દ્રોમાં પરિવર્તિત કરવાનો નિર્ણય લીધો છે.
12 April, 2021 05:17 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondentલોકોને ચાર બાબતો માનવા માટે કરી અપીલ
12 April, 2021 12:12 IST | New Delhi | Agencyગયા અઠવાડિયે ઝિયાની મુલાકાત લેનારા તેમના એક સંબંધીનો રિપોર્ટ પૉઝિટિવ આવ્યા બાદ તેમના પરિવારજનોએ તેમનું કોવિડ પરીક્ષણ કરાવવાનો નિર્ણય લીધો હતો.
12 April, 2021 11:02 IST | Dhaka | Agencyકોરોનાની બીજી લહેરની ઉગ્રતા માટે નિષ્ણાતોએ આ ત્રણ કારણોને ગણાવ્યા વધુ જવાબદાર
12 April, 2021 11:55 IST | New Delhi | Agencyગઈ કાલે વીક-એન્ડ લૉકડાઉન દરમ્યાન લોકલ ટ્રેનો, પબ્લિક ટ્રાન્સપોર્ટની બસો, ટૅક્સી અને ઑટો રાબેતા મુજબ ચાલતાં હોવા છતાં એમાં પ્રવાસીઓ નહોતા. એસેન્શિયલ સર્વિસિસ સિવાયના લોકોએ ઘરની બહાર નીકળવાનું ટાળ્યું હતું. આથી દિવસ દરમ્યાન આખા મુંબઈમાં રસ્તાથી માંડીને રેલવે-સ્ટેશનો સૂમસામ જોવા મળ્યાં હતાં. ‘મિડ-ડે’ના ફોટોગ્રાફરોએ ખામોશ મુંબઈની કૅમેરામાં કેદ કરેલી કેટલીક તસવીરો પર એક નજર... (તસવીર: સુરેશ કરકેરા, સતેજ શિંદે)
11 April, 2021 11:39 IST | Mumbaiદેશમાં જ્યાં એકતરફ કોરોનાનો કૅર વર્તાઇ રહ્યો છે ત્યાં બીજી તરફ કોરોના વેક્સીન મૂકાવાની ગતિ વધારવાના પ્રયત્નો થઈ રહ્યા છે. ત્યારે જુઓ શહેરમાં ક્યાં, કેવી રીતે મૂકાઇ રહી છે વેક્સીન તો કયાંક ઘટી રહ્યો છે વેક્સીનનો પુરવઠો, જુઓ તસવીરો.
08 April, 2021 05:50 IST | Mumbaiલોકડાઉનની વેપારીઓ અને બજાર પર શું અસર થઈ તે જોઈએ તસ્વીરોમાં... (તસવીર: સુરેશ કરકેરા, બિપિન કોકાટે અને આશિષ રાજે)
07 April, 2021 08:37 IST | Mumbaiવિશ્વભરમાં કોરોનાનો પ્રકોપ છે જને પગલે ભારતમાં પણ કોરોનાના પૉઝિટીવ કેસ નોંધાયા છે. આ કારણ સર સામાજિક સંસર્ગને અટકાવવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તારીખ 22 માર્ચ 2020ના રોજ જનતા કર્ફ્યૂનું આહ્વાન કર્યું હતું જે ખૂબ જ સફળતાપૂર્વક પાર પડ્યું એવામાં જે લોકોએ ઘરમાં રહીને જનતા કર્ફ્યૂને સમર્થન કર્યું છે તેમાંથી કેટલાક મુંબઇકર જેમણે આ સમય દરમિયાન કર્યું છે કંઇક હટકે, જુઓ તેમની તસવીરો સાથે શું કર્યું તેમણે અલગ, અનેરું.....
23 March, 2020 02:30 IST |