Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > પહલગામના પોની-માલિકો ધરણાં પર બેઠા

પહલગામના પોની-માલિકો ધરણાં પર બેઠા

Published : 29 May, 2025 11:07 AM | IST | Srinagar
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

સ્થાનિક અધિકારીઓએ પોની-માલિકોને પર્યટન-સ્થળોમાં પ્રવેશવાની મંજૂરી ન આપતાં પોની-માલિકો ધરણાં પર બેઠા હતા

પોની-માલિકો ધરણાં પર બેઠા

પોની-માલિકો ધરણાં પર બેઠા


પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ સુરક્ષાનાં કારણોસર પર્યટન-સ્થળો બંધ કરી દેવામાં આવ્યાં છે અને ડરને લીધે ટૂરિસ્ટો આવતાં ડરે છે એટલે સ્થાનિક પોની-માલિકોની રોજીરોટી છીનવાઈ ગઈ છે. મુખ્ય પ્રધાન ઓમર અબદુલ્લાએ પોતે પહલગામમાં સાઇકલ ચલાવીને સબ સલામતનો સંદેશ આપ્યો હતો. આમ છતાં સ્થાનિક અધિકારીઓએ પોની-માલિકોને પર્યટન-સ્થળોમાં પ્રવેશવાની મંજૂરી ન આપતાં પોની-માલિકો ધરણાં પર બેઠા હતા. તેમનું કહેવું હતું કે મંગળવારે એક બેઠકમાં મુખ્ય પ્રધાને વચન આપ્યું હતું કે હવે પરિસ્થિતિ સામાન્ય થઈ જશે.


Whatsapp-channel Whatsapp-channel

29 May, 2025 11:07 AM IST | Srinagar | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK