Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > ભૂતપૂર્વ ક્રિકેટર અને કૉન્ગ્રેસના નેતા મોહમ્મદ અઝહરુદ્દીને તેલંગણના પ્રધાન તરીકે શપથ લીધા

ભૂતપૂર્વ ક્રિકેટર અને કૉન્ગ્રેસના નેતા મોહમ્મદ અઝહરુદ્દીને તેલંગણના પ્રધાન તરીકે શપથ લીધા

Published : 01 November, 2025 05:48 PM | IST | Telangana
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

તેલંગણ સરકારે ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કૅપ્ટન અને કૉન્ગ્રેસના નેતા મોહમ્મદ અઝહરુદ્દીનને રાજ્યપાલના ક્વોટાથી વિધાન પરિષદના સભ્ય તરીકે નામાંકિત કર્યા હતા.

ભૂતપૂર્વ ક્રિકેટર અને કૉન્ગ્રેસના નેતા મોહમ્મદ અઝહરુદ્દીને તેલંગણના પ્રધાન તરીકે શપથ લીધા

ભૂતપૂર્વ ક્રિકેટર અને કૉન્ગ્રેસના નેતા મોહમ્મદ અઝહરુદ્દીને તેલંગણના પ્રધાન તરીકે શપથ લીધા


તેલંગણ સરકારે ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કૅપ્ટન અને કૉન્ગ્રેસના નેતા મોહમ્મદ અઝહરુદ્દીનને રાજ્યપાલના ક્વોટાથી વિધાન પરિષદના સભ્ય તરીકે નામાંકિત કર્યા હતા. ગઈ કાલે રાજ્યપાલ જિષ્ણુ દેવ વર્માએ રાજભવનમાં મોહમ્મદ અઝહરુદ્દીનને પ્રધાનપદના સોગંદ લેવડાવ્યા હતા. એનાથી કૉન્ગ્રેસ સરકારને પ્રધાનમંડળમાં પહેલું મુસ્લિમ પ્રતિનિધિત્વ મળ્યું હતું. અઝહરુદ્દીનના સામેલ થવાથી પ્રધાનમંડળમાં કુલ સદસ્યોની સંખ્યા ૧૬ થઈ ગઈ છે. વિધાનસભાના સદસ્યોની સંખ્યા અનુસાર તેલંગણમાં વધુમાં વધુ ૧૮ પ્રધાનો થઈ શકે છે.


Whatsapp-channel Whatsapp-channel

01 November, 2025 05:48 PM IST | Telangana | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK