Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Telangana

લેખ

સરિતા, કાવેરી

તેલંગણમાં ૩૮ વર્ષની મમ્મી અને તેની દીકરીએ એકસાથે આપી NEET

સૂર્યપેટ જિલ્લાની વતની એવી ૩૮ વર્ષની રજિસ્ટર્ડ મેડિકલ પ્રૅક્ટિશનર (RMP) ભુક્યા સરિતાએ સૂર્યપેટ સરકારી જુનિયર કૉલેજમાં આ પરીક્ષા આપી હતી

06 May, 2025 08:57 IST | Hyderabad | Gujarati Mid-day Correspondent
તેલંગણમાંથી ધરપકડ કરવામાં આવેલો સચ્ચિદાનંદ દુબે.

વસઈ સ્ટેશન પર ટ્રેનમાં બાવીસ લાખ રૂપિયાના દાગીના ચોરાયા ઉપલેટાની મહિલાના...

આરોપી પાસેથી પોલીસે કડક તપાસ કરીને ૨૧.૭૦ લાખ રૂપિયાના દાગીના પણ રિકવર કર્યા છે. ૧૧ એપ્રિલે ભારતીબહેન પ્રસંગ નિમિતે બૅન્ગલોર ગયાં હતાં. ત્યાંથી ટ્રેનમાં ઘરે પાછાં ફરી રહ્યાં હતાં એ સમયે ચોરીને અંજામ આપવામાં આવ્યો હતો.

05 May, 2025 07:01 IST | Telangana | Gujarati Mid-day Correspondent
વાયરલ વીડિયોનો સ્ક્રીનગ્રૅબ

વાંદરાઓનો આતંક

તેલંગણનો એક વિડિયો સોશ્યલ મીડિયામાં વાઇરલ થયો છે જેમાં કેટલાક વાંદરાઓ એક વૃદ્ધા પર અટૅક કરે છે અને તેને પાડી દે છે.

24 April, 2025 06:58 IST | Hyderabad | Gujarati Mid-day Correspondent
પાઇપ લાઇન ફાટી

ન્યૂઝ શોર્ટમાં: તેલંગણમાં જ્વાળામુખીની જેમ ફાટી પાણીની પાઇપ

અધિકારીઓએ સ્થિતિની ગંભીરતાને જોતાં તરત કાર્યવાહી કરીને ફક્ત ૧૦ મિનિટમાં પાઇપલાઇનનું પ્રેશર ઓછું કરી દીધું હતું

20 April, 2025 03:03 IST | Telangana | Gujarati Mid-day Correspondent

ફોટા

મતદાન કરનાર ટોલીવૂડ સેલેબ્ઝ

ટોલીવૂડના સેલેબ્ઝે કરી મતદાનની અપીલ, જુઓ કોણ પહોંચ્યું મત આપવા

તેલંગાણામાં લોકસભાની ૧૭ બેઠકો માટે મતદાન ચાલી રહ્યું છે. સિકંદરાબાદ કેન્ટોનમેન્ટ વિધાનસભા બેઠકની પેટાચૂંટણી માટે પણ મતદાન થઈ રહ્યું છે. ત્યારે ટોલીવૂડના અનેક સ્ટાર્સ મતદાન માટે આગળ આવ્યા હતા. ટોલીવૂડ સ્ટાર્સ કે. ચિરંજીવી, જુનિયર એનટીઆર અને અલ્લુ અર્જુન સોમવારે હૈદરાબાદમાં મતદાન કર્યું હતું.

13 May, 2024 03:45 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
વડાપ્રધાન નરેન્દ્ર મોદી (તસવીરઃ પીટીઆઇ)

પીએમ મોદીનો રાજા રાજેશ્વરા સ્વામીના આશીર્વાદ લઈ તેલગંણામાં ચૂંટણી પ્રચાર શરુ

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે તેલંગાણામાં લોકસભા ચૂંટણી ૨૦૨૪ના પ્રચારની શરુઆત કરે તે પહેલા કરીમનગર જિલ્લાના વેમુલાવાડામાં શ્રી રાજા રાજેશ્વરા સ્વામી દેવસ્થાનમમાં પ્રાર્થના કરી હતી. તેમણે ભગવાનના આશીર્વાદ  લઈને અહીં લોકસભા ચૂંટણી ૨૦૨૪ના પ્રચારનું રણશિંગુ ફૂંક્યું. (તસવીરોઃ પીટીઆઇ)

08 May, 2024 02:57 IST | Telangana | Gujarati Mid-day Online Correspondent
ભારતીય જનતા પાર્ટી (BJP)ના કાર્યકરો રવિવારે જયપુરમાં પાર્ટી કાર્યાલય ખાતે રાજસ્થાન વિધાનસભાની ચૂંટણીમાં પક્ષ આગળ જતાં ઉજવણી કરે છે. રાજસ્થાન વિધાનસભાની 199 બેઠકોમાંથી 100 સીટો પર ભાજપે અડધો આંકડો પાર કર્યો છે. ANI ફોટો

Election Result: રાજસ્થાન અને MPમાં જીતના સંકેતોથી કાર્યકરોએ શરૂ કરી ઉજવણી

Election Result: મધ્યપ્રદેશ અને રાજસ્થાનના ભાજપ સત્તની ખુરશી પર બેસવાની તૈયારીમાં છે. તો છત્તીસગઢમાં પણ ભાજપનું પ્રદર્શન સારુ જોવા મળી રહ્યું છે.જ્યારે તેલંગાણામાં BRS અને કૉંગ્રેસ વચ્ચે ખેલ જામ્યો છે. એવામાં ભાજપના કાર્યકરો દ્વારા વિવિધ જગ્યાએ ઉજવણી શરૂ થઈ ગઈ છે. 

03 December, 2023 05:02 IST | New Delhi | Gujarati Mid-day Correspondent
વેંકટેશ્વર મંદિરની મુલાકાતે પીએમ નરેન્દ્ર મોદી (તમામ તસવીરો: નરેન્દ્ર મોદીનું ઓફિશિયલ એક્સ એકાઉન્ટ)

PM Narendra Modi : તિરૂપતિ પહોંચ્યા પીએમ, દેશ માટે ભગવાન વેંકટેશ્વરની કરી પૂજા

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રણ દિવસીય તેલંગાણા પ્રવાસ પર છે. આ દરમિયાન પીએમ મોદી 26 નવેમ્બરની રાત્રે તિરુપતિ પહોંચ્યા હતા. જ્યાં તેમનું રાજ્યપાલ એસ અબ્દુલ નઝીર અને મુખ્યમંત્રી વાય એસ જગન મોહન રેડ્ડીએ સ્વાગત કર્યું હતું. પીએમ મોદીએ આજે સવારે તિરુમાલામાં શ્રી વેંકટેશ્વર મંદિરની મુલાકાત લઈ પૂજા કરી હતી. (તમામ તસવીરો: નરેન્દ્ર મોદીનું ઓફિશિયલ એક્સ એકાઉન્ટ)

27 November, 2023 11:10 IST | Delhi | Gujarati Mid-day Online Correspondent

વિડિઓઝ

અલ્લુ અર્જુને ચંચલગુડા સેન્ટ્રલ જેલમાંથી મુક્ત થયા બાદ મીડિયા સાથે વાત કરી

અલ્લુ અર્જુને ચંચલગુડા સેન્ટ્રલ જેલમાંથી મુક્ત થયા બાદ મીડિયા સાથે વાત કરી

4 ડિસેમ્બરે સંધ્યા થિયેટરમાં `પુષ્પા 2: ધ રૂલ` ફિલ્મના પ્રીમિયર દરમિયાન એક મહિલાના મૃત્યુના સંબંધમાં અભિનેતા અલ્લુ અર્જુનની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ તેલંગાણા હાઈકોર્ટે ગઈકાલે તેને રૂ. 50,000ના અંગત બોન્ડ પર વચગાળાના જામીન આપ્યા બાદ તેને આજે ચંચલગુડા સેન્ટ્રલ જેલમાંથી મુક્ત કરવામાં આવ્યો હતો. પછી અલ્લુ અર્જુન હૈદરાબાદના જ્યુબિલી હિલ્સ ખાતેના તેના નિવાસસ્થાને પહોંચ્યો

14 December, 2024 02:58 IST | Hyderabad
હૈદરાબાદમાં કાપડાની દુકાનમાં આગ

હૈદરાબાદમાં કાપડાની દુકાનમાં આગ

હૈદરાબાદના ઓલ્ડ સિટી, મદીના એક્સ રોડ નજીક કાપડાની દુકાનમાં આગ ફાટી નીકળી હતી જેમાં કોઈ જાનહાનિ નોંધાઈ નથી. અધિકારીએ કહ્યું કે, "આજે સવારે 4.45 વાગ્યે અમને મદીના એક્સ રોડ પરથી આગ લાગવાનો ફોન આવ્યો હતો. અમે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને આગને કાબુમાં લીધી. આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી..."

19 July, 2024 05:07 IST | Hyderabad
લોકસભા સાંસદ તરીકે શપથ લીધા બાદ અસદુદ્દીન ઓવૈસીએ `જય પેલેસ્ટાઈન`ના નારા લગાવ્યા

લોકસભા સાંસદ તરીકે શપથ લીધા બાદ અસદુદ્દીન ઓવૈસીએ `જય પેલેસ્ટાઈન`ના નારા લગાવ્યા

AIMIMના પ્રમુખ અને સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ 18મી લોકસભાના સભ્ય તરીકે શપથ લેતા દરમિયાન, "જય ભીમ, જય મીમ, જય તેલંગાણા, જય પેલેસ્ટાઈન" શબ્દો સાથે શરૂઆત કરી હતી. ઓવૈસીના "જય પેલેસ્ટાઈન" ના નારાથી રાજકીય વિવાદ ઉભો થયો છે અને ઓવૈસીને આ બાબતે સ્પષ્ટતા આપવા પણ કહ્યું છે. ઓવૈસીએ તેમના નિવેદનનો બચાવ કર્યો, અને જણાવ્યું કે તે ગેર કાયદેસર નથી અને કોઈ ધોરણોનું ઉલ્લંઘન કરતું નથી. ઓવૈસીએ કહ્યું હતું કે પેલેસ્ટાઈન સાથે એકતા વ્યક્ત કરવી તેના અધિકારોમાં છે અને તે ન્યાય અને આંતરરાષ્ટ્રીય એકતાના સિદ્ધાંતો સાથે જોડાયેલી છે. આ ઘટનાએ ફ્રીડમ પીએફ સ્પીચ, રાજકીય અભિવ્યક્તિ અને વૈશ્વિક મુદ્દાઓ સાથે સ્થાનિક રાજકારણના બાબતે ધ્યાન દોર્યું છે.

25 June, 2024 07:54 IST | Mumbai
પિત્રોડાના રેસિસ્ટ નિવેદન પર પીએમ મોદીએ સાધ્યું નિશાન

પિત્રોડાના રેસિસ્ટ નિવેદન પર પીએમ મોદીએ સાધ્યું નિશાન

“દક્ષિણ ભારતીયો દેખાય છે આફ્રિકન્સ જેવા” સામ પિત્રોડાના નિવેદન પર પીએમ મોદીએ કરી ટીકા Description - લોકસભા ચૂંટણી નિમિતે તેલંગણાના વારંગલમાં સભાને સંબોધતી વખતે, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રાહુલ ગાંધી અને સામ પિત્રોડાના રંગભેદી નિવેદન પર ટીકા કરી હતી. પીએમ મોદીએ કહ્યું હતું કે, "હું વિચારી રહ્યો હતો કે દ્રૌપદી મુર્મુની પ્રતિષ્ઠા ખૂબ જ સારી છે અને તેઓ આદિવાસી પરિવારના પુત્રી છે, તેમ છતાં કૉંગ્રેસ તેમને હરાવવા માટે આટલા પ્રયત્નો કેમ કરી રહી છે?, પરંતુ હવે મને તેનું કારણ સમજાયું. મને ખબર પડી કે અમેરિકામાં એક કાકા છે જે `શહેજાદા`ના ફિલોસોફિકલ ગાઈડ છે અને `શહેજાદા` પણ થર્ડ અમ્પાયરની જેમ તેમની સલાહ લે છે. આ ફિલોસોફિકલ કાકાએ કહ્યું કે “જેમની ત્વચા કાળી છે તે આફ્રિકાના છે. તેમના આ નિવેદનનો અર્થ એમ થાય છે કે તેમણે દેશના અનેક લોકોની ત્વચાના રંગના આધાર પર તેમની સાથે દુર્વ્યવહાર કર્યો છે”, એવું પીએમ મોદીએ કહ્યું હતું.

08 May, 2024 07:35 IST | Hyderabad

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK