સાધુઓએ ઢોલનગારાં વગાડીને અને વીરનૃત્ય કરીને દબદબાભેર એન્ટ્રી મારી હતી.
કુંભ મેળો
ગઈ કાલે પ્રયાગરાજમાં શ્રી મહાનિર્વાણી અખાડાના સાધુઓએ ઊંટ પર બેસીને છાવણીપ્રવેશ કર્યો હતો.

ADVERTISEMENT


મહાકુંભમાં ભાગ લેવા સંગમસ્થળે આવી પહોંચેલા આ સાધુઓએ ઢોલનગારાં વગાડીને અને વીરનૃત્ય કરીને દબદબાભેર એન્ટ્રી મારી હતી.


