Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Kumbh Mela

લેખ

બાબા શિવાનંદ સાથેનો પોતાનો આ ફોટો શૅર કરીને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના અવસાન પર દુ:ખ પ્રગટ કર્યું હતું.

આજીવન બાળબ્રહ્મચારી રહ્યા, ૩૪ વર્ષ સુધી વિશ્વભ્રમણ કર્યું, કદી બીમાર નહોતા પડ્યા

૨૦૨૨માં પદ્‍મશ્રીથી સન્માનિત ૧૨૮ વર્ષના શિવાનંદબાબાની વિદાય

05 May, 2025 08:04 IST | Varanasi | Gujarati Mid-day Correspondent
ગઈ કાલે વારાણસીમાં BJPના કાર્યકરોએ તહવ્વુર રાણા માટે આકરી સજાની માગણી કરવા રૅલી કાઢી હતી.

કુંભમેળામાં-પુષ્કરમેળામાં પણ બૉમ્બબ્લાસ્ટ કરવાનો પ્લાન હતો નરાધમોનો

૨૬/૧૧ આતંકવાદી હુમલાના માસ્ટરમાઇન્ડ તહવ્વુર રાણાને દેશભરમાં ફેરવવામાં આવશે : નેવલ કમાન્ડ અને નૅશનલ ડિફેન્સ ઍકૅડેમી સહિત ભારતનાં અનેક મહત્ત્વનાં સ્થળોને બૉમ્બથી ઉડાવવાનો પ્લાન પાકિસ્તાને કર્યો હોવાનું NIAએ કોર્ટમાં કહ્યું

13 April, 2025 07:07 IST | Varanasi | Gujarati Mid-day Correspondent
પૂર્વી પટેલ

મિડલ ક્લાસ વ્યક્તિ પણ ઓછા બજેટમાં ટ્રાવેલ કરી શકે એ મિશન છે આ મુંબઈ કી છોરીનું

પ્રવાસ જેના માટે શોખ નહીં પણ જીવનશૈલી છે એવી સોલો ટ્રાવેલર પૂર્વી પટેલ બ્લૉગ-રીલ્સના માધ્યમથી પોતાના ટ્રાવેલની રસપ્રદ સ્ટોરીઝ શૅર કરે છે એટલું જ નહીં, દરેકને કામમાં આવે એવી ટિપ્સ પણ આપે છે.

10 April, 2025 02:16 IST | Mumbai | Krupa Jani
પ્રયાગરાજના ત્રિવેણી સંગમના પવિત્ર જળની ૧૦૦૦ બૉટલો જર્મની મોકલવામાં આવી છે

પ્રયાગરાજના ત્રિવેણી સંગમના પવિત્ર જળની ૧૦૦૦ બૉટલો જર્મની મોકલવામાં આવી છે

૨૫૦ મિલીલીટરની સાઇઝ ધરાવતી ૧૦૦૦ કાચની બૉટલોમાં પૅક કરવામાં આવેલું આ શિપમેન્ટ પ્રયાગરાજથી જર્મની મોકલવામાં આવ્યું છે.

06 April, 2025 01:02 IST | Prayagraj | Gujarati Mid-day Correspondent

ફોટા

સીએમ દેવેન્દ્ર ફડણવીસ (તસવીર: મિડ-ડે)

CM ફડણવીસે ત્ર્યંબકેશ્વર મંદિરમાં પ્રાર્થના કરી, કુંભ મેળા પહેલા સાધુઓને મળ્યા

મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે નાસિકના ત્ર્યંબકેશ્વર મંદિરની મુલાકાત લીધી અને પ્રાર્થના કરી હતી. ભગવાન શિવના 12 જ્યોતિર્લિંગોમાંનું એક આ મંદિર ખૂબ જ ધાર્મિક મહત્ત્વ ધરાવે છે. (તસવીર: મિડ-ડે)

24 March, 2025 07:00 IST | Nashik | Gujarati Mid-day Online Correspondent
મુંબઈમાં જ મહાકુંભનો આનંદ માણ્યો ભક્તોએ (તસવીરો: નિમેશ દવે)

Photos: મહાશિવરાત્રિ પર મુંબઈ પહોંચ્યું ગંગા જળ, ભક્તોએ કર્યું પવિત્ર સ્નાન

પ્રયાગરાજમાં આજે મહાકુંભનો છેલ્લો દિવસ છે. આ સાથે મહાશિવરાત્રિના પવિત્ર દિવસે ઉત્તરપ્રદેશના પ્રયાગરાજથી મુંબઈના બોરીવલી ખાતે કુલ ૩૦,૦૦૦ લિટર પવિત્ર ગંગા જળ ચાર ટૅન્કરમાં ભરીને લાવવામાં આવ્યું હતું. (તસવીરો: નિમેશ દવે)

27 February, 2025 07:02 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
અક્ષય કુમાર (ઉપર ડાબે), રવિકિશન અને તેમનો પરિવાર(ઉપર જમણે), કૅટરિના કૈફ તેના પરિવાર સાથે(નીચે ડાબે), પ્રીતિ ઝિન્ટા(નીચે જમણે)

મહાકુંભમાં પવિત્ર ડૂબકી મારી લેવા પહોંચ્યાં અક્ષયકુમાર, કૅટરિના અને રવીના

શિવરાત્રિનો દિવસ મહાકુંભનો અંતિમ દિવસ છે. આ સંજોગોમાં જેને મહાકુંભમાં સંગમ ખાતે પવિત્ર ડૂબકી મારવાની ઇચ્છા હોય તેઓ છેલ્લે આ અનુભવ લેવા માટે મહાકુંભની મુલાકાત લઈ રહ્યા છે. ગઈ કાલે અક્ષયકુમાર, કૅટરિના કૈફ, રવીના ટંડન અને રવિ કિશન જેવી સેલિબ્રિટીઓએ પવિત્ર ડૂબકી મારવાની પોતાની ઇચ્છા પૂરી કરી છે. કૅટરિના કૈફે સાસુ સાથે અને રવીનાએ પોતાની દીકરી રાશા સાથે મહાકુંભની મુલાકાત લીધી હતી

25 February, 2025 03:20 IST | Prayagraj | Gujarati Mid-day Correspondent
કુંભમેળાની મુલાકાતે ગયેલાં નિર્મલા સીતારમણ

નાણાપ્રધાન નિર્મલા સીતારમણે સંગમસ્થાને આસ્થાની ડૂબકી લગાવી- જુઓ આ તસવીરો

કુંભમેળામાં મહાનુભાવો પવિત્ર સ્નાન કરવા જઇ રહ્યાં છે ત્યાં હવે કેન્દ્રીય નાણાંપ્રધાન નિર્મલા સીતારમણ પણ સંગમસ્થાને પહોંચ્યાં હતાં. તેઓએ સંગમસ્થાને ડૂબકી લગાડીને આરતીમાં પણ ભાગ લીધો હતો. (તસવીરો- એક્સ)

21 February, 2025 07:10 IST | Prayagraj | Gujarati Mid-day Online Correspondent

વિડિઓઝ

મુખ્યમંત્રી યોગીએ મહાકુંભની સફળતાની પ્રશંસા કરી

મુખ્યમંત્રી યોગીએ મહાકુંભની સફળતાની પ્રશંસા કરી

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પ્રયાગરાજ મહાકુંભની સફળતા પર પ્રકાશ પાડ્યો, અને કહ્યું કે 45 દિવસના સમયગાળા દરમિયાન વિશ્વભરમાંથી 66 કરોડથી વધુ લોકોએ આ કાર્યક્રમની મુલાકાત લીધી હતી. તેમણે ભાર મૂક્યો કે મુલાકાતીઓમાંથી અડધા મહિલા યાત્રાળુઓ હતા, અને મોટી ભીડ હોવા છતાં, ઉત્પીડન, ચોરી, અપહરણ અથવા હત્યાના કોઈ અહેવાલ નથી. મુખ્યમંત્રી આદિત્યનાથે એમ પણ ઉલ્લેખ કર્યો કે મુલાકાતીઓની સંખ્યા અપેક્ષાઓ કરતાં વધી ગઈ હતી, અને પવિત્ર ડૂબકીમાં ભાગ લેનારાઓ ખૂબ જ ભાવુક થઈને પાછા ફર્યા હતા. તેમણે નોંધ્યું કે આંતરરાષ્ટ્રીય મીડિયાએ પણ શાંતિપૂર્ણ અને સુવ્યવસ્થિત કાર્યક્રમની પ્રશંસા કરી હતી.

04 March, 2025 07:21 IST | Prayagraj
મહાકુંભ 2025: અદભૂત ડ્રોન વિઝ્યુઅલ્સ થકી ફરી મેળામાં લટાર મારીએ

મહાકુંભ 2025: અદભૂત ડ્રોન વિઝ્યુઅલ્સ થકી ફરી મેળામાં લટાર મારીએ

મહાકુંભ 2025ની ભવ્ય 45 દિવસની આધ્યાત્મિક યાત્રા મહાશિવરાત્રી પર પૂર્ણ થઈ. તે આસ્થા, એકતા અને પરંપરાનું અદભૂત પ્રદર્શન રહ્યું. 66 કરોડથી વધુ ભક્તોએ પવિત્ર જળમાં પવિત્ર ડૂબકી લગાવી હતી, જેમાં પ્રયાગરાજ એક જીવંત સાંસ્કૃતિક કેન્દ્રમાં પરિવર્તિત થયું હતું.  આ ડ્રોન દૃશ્યોએ આ મેળાની ભવ્યતાને દર્શાવી છે. જેમાં જીવનના તમામ ક્ષેત્રો અને વિશ્વના તમામ ખૂણાઓમાંથી લોકોના એકત્રીકરણનું પ્રદર્શન છે. વડાપ્રધાન મોદીએ મહાકુંભને "એકતાના મહા યજ્ઞ" તરીકે બિરદાવ્યો ને લોકોને એકજૂથ કરવામાં તેના મહત્વ પર પ્રકાશ પાડ્યો હતો.

28 February, 2025 02:03 IST | Uttar Pradesh
કેટરિના કૈફે વિક્કી કૌશલની માતા સાથે મહા કુંભ મેળાની મુલાકાત લીધી

કેટરિના કૈફે વિક્કી કૌશલની માતા સાથે મહા કુંભ મેળાની મુલાકાત લીધી

અભિનેત્રી કેટરિના કૈફ મહા કુંભ મેળામાં ભાગ લેવા માટે પ્રયાગરાજ પહોંચી. તેણી કહે છે, "હું ખૂબ જ ભાગ્યશાળી છું કે હું આ વખતે અહીં આવી શકી. હું ખરેખર ખુશ અને આભારી છું. હું સ્વામી ચિદાનંદ સરસ્વતીને મળી અને તેમના આશીર્વાદ લીધા. હું અહીં મારા અનુભવની શરૂઆત કરી રહી છું. મને અહીંની ઉર્જા, સુંદરતા અને દરેક વસ્તુનું મહત્વ ગમે છે. હું આખો દિવસ અહીં વિતાવવા માટે ઉત્સુક છું."

25 February, 2025 10:22 IST | Prayagraj

"ગીધ, ડુક્કર" મહાકુંભની ટીકા પર મુખ્યમંત્રી આદિત્યનાથે વિપક્ષને પ્રતિક્રિયા આપી

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે સોમવારે મહાકુંભની વ્યવસ્થાનો જોરદાર બચાવ કર્યો, જ્યારે 2013માં કુંભ મેળાને સંભાળવા અને મોહમ્મદ આઝમ ખાનને કુંભ મેળાના પ્રભારી તરીકે નિયુક્ત કરવા બદલ વિપક્ષ, ખાસ કરીને સમાજવાદી પાર્ટી (SP)ની ટીકા કરી.

25 February, 2025 09:59 IST | Prayagraj

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK