Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > બરસાનામાં મોરારીબાપુની કથામાં માતાજી ગૌશાળા માટે મનોરથી પરિવારે કર્યું પાંચ કરોડ ચાર લાખનું દાન

બરસાનામાં મોરારીબાપુની કથામાં માતાજી ગૌશાળા માટે મનોરથી પરિવારે કર્યું પાંચ કરોડ ચાર લાખનું દાન

Published : 23 September, 2025 07:28 AM | IST | Barsana
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

મથુરા પાસે આવેલા શ્રીધામ બરસાનામાં માતાજી ગૌશાળા સેવાર્થે ગયા શનિવારથી મોરારીબાપુની રામકથા માનસ ગૌસુક્તનું ગાન થઈ રહ્યું છે

ગૌશાળામાં ૬૫,૦૦૦થી વધુ ગૌધનનું સેવાકાર્ય થઈ રહ્યું છે ત્યારે હરેશ સંઘવી પરિવાર દ્વારા પાંચ કરોડ ચાર લાખ રૂપિયાનું દાન આપવામાં આવ્યું હતું.

ગૌશાળામાં ૬૫,૦૦૦થી વધુ ગૌધનનું સેવાકાર્ય થઈ રહ્યું છે ત્યારે હરેશ સંઘવી પરિવાર દ્વારા પાંચ કરોડ ચાર લાખ રૂપિયાનું દાન આપવામાં આવ્યું હતું.


શ્રીધામ બરસાનામાં ચાલી રહેલી મોરારીબાપુની રામકથામાં શ્રી માતાજી ગૌશાળા માટે મનોરથી સંઘવી પરિવાર દ્વારા પાંચ કરોડ ચાર લાખ રૂપિયા અને મોરારીબાપુના ચિત્રકૂટધામ, તલગાજરડા દ્વારા પાંચ લાખ રૂપિયાનું દાન આપવામાં આવ્યું છે.

મથુરા પાસે આવેલા શ્રીધામ બરસાનામાં માતાજી ગૌશાળા સેવાર્થે ગયા શનિવારથી મોરારીબાપુની રામકથા માનસ ગૌસુક્તનું ગાન થઈ રહ્યું છે. ગૌશાળામાં ૬૫,૦૦૦થી વધુ ગૌધનનું સેવાકાર્ય થઈ રહ્યું છે ત્યારે હરેશ સંઘવી પરિવાર દ્વારા પાંચ કરોડ ચાર લાખ રૂપિયાનું દાન આપવામાં આવ્યું હતું.


Whatsapp-channel Whatsapp-channel

23 September, 2025 07:28 AM IST | Barsana | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK