Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર

App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > આતંકવાદને જડબાતોડ જવાબ માત્ર છ દિવસમાં એક લાખ ભાવિકોએ બાબા બર્ફાનીનાં દર્શન કર્યાં

આતંકવાદને જડબાતોડ જવાબ માત્ર છ દિવસમાં એક લાખ ભાવિકોએ બાબા બર્ફાનીનાં દર્શન કર્યાં

Published : 09 July, 2025 11:14 AM | IST | Srinagar
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

૩ જુલાઈએ દરવાજા ખોલવાના પહેલા જ દિવસે ૧૨,૦૦૦થી વધુ ભક્તોએ ગુફાની મુલાકાત લીધી હતી અને એ પછી આ સંખ્યા સતત વધતી રહી હતી

ગઈ કાલે અનંતનાગ જિલ્લામાં અમરનાથા યાત્રા પર જતી એક મહિલાને ઑક્સિજન આપતી માઉન્ટ રેસ્ક્યુ ટીમ.

ગઈ કાલે અનંતનાગ જિલ્લામાં અમરનાથા યાત્રા પર જતી એક મહિલાને ઑક્સિજન આપતી માઉન્ટ રેસ્ક્યુ ટીમ.


ત્રીજી જુલાઈથી શરૂ થયેલી અમરનાથ યાત્રામાં ભોલેનાથના ભાવિકોએ આતંકવાદને જડબાતોડ જવાબ આપ્યો છે અને માત્ર છ દિવસમાં એક લાખ ભાવિકોએ બાબા બર્ફાનીનાં દર્શન કર્યાં છે. ભગવાન શિવના ભક્તોએ જૂના બધા રેકૉર્ડ તોડી નાખ્યા છે.


૨૨ એપ્રિલે પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા છતાં આ વર્ષે અમરનાથ યાત્રામાં ભક્તોનો જબરદસ્ત ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ૮ જુલાઈ સુધીના પહેલા છ દિવસમાં એક લાખથી વધુ ભક્તોએ અમરનાથ ગુફા-મંદિરનાં દર્શન કર્યાં હતાં. ૩ જુલાઈએ દરવાજા ખોલવાના પહેલા જ દિવસે ૧૨,૦૦૦થી વધુ ભક્તોએ ગુફાની મુલાકાત લીધી હતી અને એ પછી આ સંખ્યા સતત વધતી રહી હતી અને સોમવારે ૨૩,૮૫૭ ભક્તોએ પવિત્ર ગુફાની મુલાકાત લીધી હતી.


Whatsapp-channel Whatsapp-channel

09 July, 2025 11:14 AM IST | Srinagar | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK