Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > દેશમાં કોવિડના ૪.૦૩ લાખ નવા દરદી અને ૩.૮૬ લાખ સાજા થયા

દેશમાં કોવિડના ૪.૦૩ લાખ નવા દરદી અને ૩.૮૬ લાખ સાજા થયા

10 May, 2021 12:46 PM IST | New Delhi
Agency

દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં ૪,૦૩,૭૩૮ નવા કેસ નોંધાતા કોરોના વાઇરસ સંક્રમિતોનો આંકડો ૨,૨૨,૯૬,૪૧૪ પર પહોંચ્યો હોવાનું કેન્દ્રના આરોગ્ય મંત્રાલય દ્વારા ગઈ કાલે જાહેર કરવામાં આવેલી આંકડાકીય વિગતોમાં જણાવાયું હતું.

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં ૪,૦૩,૭૩૮ નવા કેસ નોંધાતા કોરોના વાઇરસ સંક્રમિતોનો આંકડો ૨,૨૨,૯૬,૪૧૪ પર પહોંચ્યો હોવાનું કેન્દ્રના આરોગ્ય મંત્રાલય દ્વારા ગઈ કાલે જાહેર કરવામાં આવેલી આંકડાકીય વિગતોમાં જણાવાયું હતું. 

એક દિવસમાં ૪૦૯૨ મરણ થવા સાથે દેશમાં કોવિડ સંક્રમિતોનો મરણાંક ૨,૪૨,૩૬૨ રહ્યો છે, જે ૧.૦૯ ટકા જેટલો હોવાનું સવારે આઠ વાગ્યે જાહેર કરવામાં આવેલી આંકડાકીય વિગતોમાં જણાવાયું હતું. એક્ટિવ કેસમાં સતત વધારો નોંધાતા કુલ એક્ટિવ કેસ ૩૭,૩૬,૬૪૮ થયા છે, જે કુલ કેસ-લોડના ૧૬.૭૬ ટકા છે. એક દિવસમાં ૩,૮૬,૪૪૪ પેશન્ટ રિકવર થતાં અત્યાર સુધીમાં કુલ ૧,૮૩,૧૭,૪૦૪ લોકોએ રિકવરી પ્રાપ્ત થઈ છે, જે ૮૨.૧૫ ટકા જેટલો છે. 


Whatsapp-channel Whatsapp-channel

10 May, 2021 12:46 PM IST | New Delhi | Agency

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK