Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > ૨૦૧૨ રાષ્ટ્રીય ગણિત વર્ષ જાહેર

૨૦૧૨ રાષ્ટ્રીય ગણિત વર્ષ જાહેર

27 December, 2011 05:28 AM IST |

૨૦૧૨ રાષ્ટ્રીય ગણિત વર્ષ જાહેર

૨૦૧૨ રાષ્ટ્રીય ગણિત વર્ષ જાહેર


આ બાબત ખરેખર ચિંતાજનક છે. ગણિતશાસ્ત્રીઓની સંખ્યા ઓછી હોવા પાછળનું કારણ એ છે કે દેશના મોટા ભાગના લોકો એવું માને છે કે ગણિતના વિષયમાં કોઈ કારકર્દિ નથી. આ માનસિકતા બદલવાની જરૂર છે.’

ગણિતશાસ્ત્રી શ્રીનિવાસ રામાનુજનનો જન્મદિવસ ૨૨ ડિસેમ્બરે હતો. વડા પ્રધાને આ દિવસને ‘નૅશનલ મૅથેમૅટિક્સ ડે’ ઘોષિત કર્યો હતો. ચેન્નઈમાં શ્રીનિવાસ રામાનુજનની ૧૨૫મી વર્ષગાંઠની ઉજવણી નિમિત્તે યોજાયેલા એક સમારોહમાં તેમણે આવું કહ્યું હતું.


Whatsapp-channel Whatsapp-channel

27 December, 2011 05:28 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK