Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > ચૂંટણીપંચને કોઈ ફરિયાદ કરવી છે? હાજર છે ઍપ cVIGIL: દરેક ફરિયાદનું નિરાકરણ માત્ર ૧૦૦ મિનિટમાં

ચૂંટણીપંચને કોઈ ફરિયાદ કરવી છે? હાજર છે ઍપ cVIGIL: દરેક ફરિયાદનું નિરાકરણ માત્ર ૧૦૦ મિનિટમાં

18 April, 2024 07:19 AM IST | Mumbai
Rajendra B Aklekar

૧૬ માર્ચથી શરૂ કરવામાં આવેલી આ ઍપ પર મંગળવારે સુધી આશરે ૬૧ ફરિયાદો મળી છે અને દરેક ફરિયાદ પર માત્ર ૧૦૦ મિનિટમાં પગલાં લેવામાં આવ્યાં છે

મુંબઈમાં ગઈ કાલે આર્ટ-સ્કૂલની એક સ્ટુડન્ટે ઇલેક્ટ્રૉનિક વોટિંગ મશીન બનીને લોકોમાં મતદાનના મહત્ત્વ વિશે જાગૃતિ ફેલાવવાનો પ્રયાસ કર્યો હતો

મુંબઈમાં ગઈ કાલે આર્ટ-સ્કૂલની એક સ્ટુડન્ટે ઇલેક્ટ્રૉનિક વોટિંગ મશીન બનીને લોકોમાં મતદાનના મહત્ત્વ વિશે જાગૃતિ ફેલાવવાનો પ્રયાસ કર્યો હતો


લોકસભાની ચૂંટણી માટે ચૂંટણીપંચે આચારસંહિતા લાગુ કરી દીધી છે અને એની સાથે આચારસંહિતાનો ભંગ થતો હોય એવા કિસ્સામાં લોકો જાતે જ ફરિયાદ કરી શકે એ માટે ચૂંટણીપંચે cVIGIL નામની ઍપ શરૂ કરી છે. ૧૬ માર્ચથી શરૂ કરવામાં આવેલી આ ઍપ પર મંગળવારે સુધી આશરે ૬૧ ફરિયાદો મળી છે અને દરેક ફરિયાદ પર માત્ર ૧૦૦ મિનિટમાં પગલાં લેવામાં આવ્યાં છે. આ ઍપ પર લોકો ફોટોગ્રાફ પણ મૂકી શકે છે. જ્યાં આચારસંહિતાનો ભંગ થતો હોય ત્યાંથી તસવીર લઈને ઍપ પર મૂકી શકાય છે.

read-more-bannerplaystoreappstoreread-more-bannerplaystoreappstore
X
આખો આર્ટિકલ વાંચવા માટે ગુજરાતી મિડ-ડે એપ્લિકેશન ડાઉનલોડ કરો
Scanner
એપ ડાઉનલોડ કરવા માટે સ્કેન કરો QR કોડ
Scanner Scanner
Whatsapp-channel Whatsapp-channel

18 April, 2024 07:19 AM IST | Mumbai | Rajendra B Aklekar

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK