Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > કોર્ટના આદેશથી કલ્યાણ-ડોમ્બિવલીની ૫૧ ગેરકાયદે ઇમારતો તોડી પાડવામાં આવશે

કોર્ટના આદેશથી કલ્યાણ-ડોમ્બિવલીની ૫૧ ગેરકાયદે ઇમારતો તોડી પાડવામાં આવશે

Published : 18 February, 2025 12:34 PM | Modified : 19 February, 2025 07:04 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

બોગસ ડૉક્યુમેન્ટ્સના આધારે ઊભાં કરવામાં આવેલાં આ બિલ્ડિંગોના ૯૦૦૦ લોકો બેઘર થવાની શક્યતા

કોર્ટના આદેશથી કલ્યાણ-ડોમ્બિવલીની ૫૧ ગેરકાયદે ઇમારતો તોડી પાડવામાં આવશે

કોર્ટના આદેશથી કલ્યાણ-ડોમ્બિવલીની ૫૧ ગેરકાયદે ઇમારતો તોડી પાડવામાં આવશે


કલ્યાણ-ડોમ્બિવલી મહાનગરપાલિકા (KDMC)ની હદમાં બાંધવામાં આવેલી ૫૧ ઇમારતોમાં રહેનારાઓએ તેમનાં બિલ્ડિંગોને બચાવવા માટે બૉમ્બે હાઈ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. આ અરજીની કોર્ટે સુનાવણી કરવાની ના પાડી દેવાની સાથે ગેરકાયદે બિલ્ડિંગોને તોડી પાડવાનો આદેશ આપ્યો હતો. આથી હવે આ ૫૧ ગેરકાયદે બિલ્ડિંગોનું પણ નાલાસોપારાની ૪૧ ઇમારતોની 
જેમ તોડકામ હાથ ધરવામાં આવશે એ સ્પષ્ટ થઈ ગયું છે. આથી આ સોસાયટીઓમાં રહેતા ૯૦૦૦ જેટલા લોકો બેઘર બની જવાની શક્યતા ઊભી થઈ છે.

read-more-bannerplaystoreappstoreread-more-bannerplaystoreappstore
X
આખો આર્ટિકલ વાંચવા માટે ગુજરાતી મિડ-ડે એપ્લિકેશન ડાઉનલોડ કરો
Scanner
એપ ડાઉનલોડ કરવા માટે સ્કેન કરો QR કોડ
Scanner Scanner
Whatsapp-channel Whatsapp-channel

19 February, 2025 07:04 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK