Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > શ્રાવણના છેલ્લા સોમવારે ભીમાશંકરને પ્રાર્થના

શ્રાવણના છેલ્લા સોમવારે ભીમાશંકરને પ્રાર્થના

Published : 19 August, 2025 02:07 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

રાજ્યમાં બધે સારો વરસાદ પડે, ખેડૂતના સારા દિવસો આવે, રાજ્યની જનતા માટે સુખ-શાંતિ અને આનંદના દિવસો આવે એવી પ્રાર્થના તેમણે ભીમાશંકરના ચરણે કરી હતી.

એકનાથ શિંદેએ ૧૨ જ્યોતિર્લિંગમાંના એક ભીમાશંકર મહાદેવની પૂજા કરી

એકનાથ શિંદેએ ૧૨ જ્યોતિર્લિંગમાંના એક ભીમાશંકર મહાદેવની પૂજા કરી


શ્રાવણના છેલ્લા સોમવારે ગઈ કાલે નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ ૧૨ જ્યોતિર્લિંગમાંના એક ભીમાશંકર મહાદેવની પૂજા કરી હતી. રાજ્યમાં બધે સારો વરસાદ પડે, ખેડૂતના સારા દિવસો આવે, રાજ્યની જનતા માટે સુખ-શાંતિ અને આનંદના દિવસો આવે એવી પ્રાર્થના તેમણે ભીમાશંકરના ચરણે કરી હતી.


Whatsapp-channel Whatsapp-channel

19 August, 2025 02:07 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK