Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > અમદાવાદમાં મુંબઈના ૮ સહિત ૩૫ મુમુક્ષુઓના દીક્ષા મહોત્સવનો પ્રારંભ

અમદાવાદમાં મુંબઈના ૮ સહિત ૩૫ મુમુક્ષુઓના દીક્ષા મહોત્સવનો પ્રારંભ

19 April, 2024 07:32 AM IST | Ahmedabad
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

૧૧ વર્ષના બાળકથી લઈને ૫૬ વર્ષના મુમુક્ષુ : ૨૨ એપ્રિલે દીક્ષા

શોભાયાત્રામાં ગજરાજ પર સવાર થઈને મુમુક્ષુઓ અધ્યાત્મનગરી પહોંચ્યા હતા.

શોભાયાત્રામાં ગજરાજ પર સવાર થઈને મુમુક્ષુઓ અધ્યાત્મનગરી પહોંચ્યા હતા.


મુંબઈ રહેતા આઠ મુમુક્ષુઓ સાથે કુલ ૩૫ મુમુક્ષુઓના દીક્ષા મહોત્સવનો ગઈ કાલથી અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ પર બનાવવામાં આવેલી અધ્યાત્મનગરીમાં આધ્યાત્મિકતા અને દિવ્યતાના માહોલમાં પ્રારંભ થયો હતો. આચાર્ય વિજય યોગતિલકસૂરીશ્વરજી મહારાજના હસ્તે ૨૨ એપ્રિલે ૧૧ વર્ષના બાળકથી લઈને ૫૬ વર્ષના પ્રૌઢ સુધીના ૩૫ મુમુક્ષુઓ દીક્ષા લેશે.

read-more-bannerplaystoreappstoreread-more-bannerplaystoreappstore
X
આખો આર્ટિકલ વાંચવા માટે ગુજરાતી મિડ-ડે એપ્લિકેશન ડાઉનલોડ કરો
Scanner
એપ ડાઉનલોડ કરવા માટે સ્કેન કરો QR કોડ
Scanner Scanner
Whatsapp-channel Whatsapp-channel

19 April, 2024 07:32 AM IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK