Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > કબૂતરોને ચણ નાખવા બદલ ૩ જણ સામે FIR અને ૬૪ જણને દંડ

કબૂતરોને ચણ નાખવા બદલ ૩ જણ સામે FIR અને ૬૪ જણને દંડ

Published : 12 August, 2025 07:42 AM | Modified : 13 August, 2025 07:00 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

દાદર કબૂતરખાનામાં કબૂતરોને ચણ નાખવા બદલ ૧૧ જણને દંડ કરાયો હતો અને તેમની પાસેથી ૫૫૦૦ રૂપિયા દંડ વસૂલ કરવામાં આવ્યો હતો.

પ્રતીકાત્મક ફાઈલ તસવીર

પ્રતીકાત્મક ફાઈલ તસવીર


બૃહન્મુંબઈ મ્યુનસિપલ કૉર્પોરેશન (BMC)એ ઑગસ્ટ મહિનામાં અત્યાર સુધી કબૂતરોને ચણ નાખવા બદલ ૩ જણ સામે ફર્સ્ટ ઇન્ફર્મેશન રિપોર્ટ (FIR) દાખલ કર્યો છે અને ૬૪ જણ પાસેથી ૩૨,૦૦૦ રૂપિયાનો દંડ વસૂલ કર્યો છે. ત્રણમાંથી બે FIR D વૉર્ડમાં દાખલ કરાયા છે જ્યાં ચાર કબૂતરખાનાં આવેલાં છે. જ્યારે G વૉર્ડમાં એક FIR દાખલ કરવામાં આવ્યો છે જ્યાં દાદર કબૂતરખાના આવેલું છે. દાદર કબૂતરખાનામાં કબૂતરોને ચણ નાખવા બદલ ૧૧ જણને દંડ કરાયો હતો અને તેમની પાસેથી ૫૫૦૦ રૂપિયા દંડ વસૂલ કરવામાં આવ્યો હતો.


Whatsapp-channel Whatsapp-channel

13 August, 2025 07:00 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK