Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > આઝાદ મેદાનની હિંસાની ઘટનામાં થયેલા નુકસાનનું વળતર આપવાની પ્રક્રિયા શરૂ

આઝાદ મેદાનની હિંસાની ઘટનામાં થયેલા નુકસાનનું વળતર આપવાની પ્રક્રિયા શરૂ

10 December, 2012 07:39 AM IST |

આઝાદ મેદાનની હિંસાની ઘટનામાં થયેલા નુકસાનનું વળતર આપવાની પ્રક્રિયા શરૂ

આઝાદ મેદાનની હિંસાની ઘટનામાં થયેલા નુકસાનનું વળતર આપવાની પ્રક્રિયા શરૂ




૧૧ ઑગસ્ટે થયેલી હિંસક ઘટનામાં બેસ્ટની ૨૪ બસ, પોલીસનાં ૧૫ વાહનો, ફાયર-બ્રિગેડનું એક વાહન અને સુધરાઈ તેમ જ પ્રાઇવેટ માલમિલકતને પણ નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું. ડિસ્ટિÿક્ટ મૅજિસ્ટ્રેટ આ વિશે તમામ જવાબદાર લોકોને વળતર ચૂકવવા માટે નોટિસ મોકલશે. મ્યાનમાર તથા આસામમાં મુસ્લિમો પર થયેલા અત્યાચારનો વિરોધ કરવા માટે આઝાદ મેદાનમાં એક સંસ્થાએ વિરોધ-પ્રદર્શન કરવાની પરવાનગી માગી હતી, પરંતુ ત્યાં અપેક્ષા કરતાં વધુ લોકો હાજર રહ્યા હતા તેમ જ ભીડ બેકાબૂ થતાં હિંસક ઘટનાઓ શરૂ થઈ હતી.





બેસ્ટ - BEST = બૃહન્મુંબઈ ઇલેક્ટ્રિક સપ્લાય ઍન્ડ ટ્રાન્સર્પોટ


Whatsapp-channel Whatsapp-channel

10 December, 2012 07:39 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK