Gujarati Mid-day

ઇ-પેપર

ગણેશ ચતુર્થી

ગણેશ ચતુર્થી


હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > દિનકર જોષીનાં ૨૦ પુસ્તકોનું લોકાર્પણ થશે

દિનકર જોષીનાં ૨૦ પુસ્તકોનું લોકાર્પણ થશે

01 July, 2022 10:41 AM IST | Rajkot
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

તેમનાં ગુજરાતી ભાષાનાં ૧૧ અને મરાઠી ભાષાનાં ૯ પુસ્તકોના લોકાર્પણનો સમારંભ ત્રીજી જુલાઈએ

દિનકર જોષી

દિનકર જોષી


ગુજરાતી સાહિત્યમાં મહત્ત્વનું યોગદાન આપનાર જાણીતા લેખક દિનકર જોષીનાં ૨૦ પુસ્તકોનું લોકાર્પણ થવાનું છે. તેમનાં ગુજરાતી ભાષાનાં ૧૧ અને મરાઠી ભાષાનાં ૯ પુસ્તકોના લોકાર્પણનો સમારંભ ત્રીજી જુલાઈએ સાંજે ચાર વાગ્યે રાજકોટના પ્રમુખસ્વામી ઑડિટોરિયમમાં યોજાશે. ભાગવતાચાર્ય રમેશભાઈ ઓઝાના હસ્તે પુસ્તકોનાં લોકાર્પણ થશે. અતિથિવિશેષ તરીકે ભારતીય સંસ્કૃતિના ઊંડા અભ્યાસી ભાણદેવ ઉપસ્થિત રહેશે. આ પુસ્તકોનું પબ્લિકેશન પ્રવીણ પ્રકાશન પ્રાઇવેટ લિમિટેડ દ્વારા થયું છે.


01 July, 2022 10:41 AM IST | Rajkot | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK