Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > અંબાજી મંદિરનું ૫૦ કિલો સોનું બૅન્કમાં જમા કરવામાં આવશે

અંબાજી મંદિરનું ૫૦ કિલો સોનું બૅન્કમાં જમા કરવામાં આવશે

14 December, 2011 09:37 AM IST |

અંબાજી મંદિરનું ૫૦ કિલો સોનું બૅન્કમાં જમા કરવામાં આવશે

અંબાજી મંદિરનું ૫૦ કિલો સોનું બૅન્કમાં જમા કરવામાં આવશે


 

હાલમાં કેટલીક નૅશનલાઇઝ્ડ બૅન્કો સાથે ગોલ્ડ ડિપોઝિટ કરવા બાબતે વાતચીત ચાલી રહી છે. અંબાજીમાં માતાજીના મંદિરમાં ભાવિકો શ્રદ્ધાપૂર્વક સોના-ચાંદીનાં આભૂષણો ચડાવે છે. આવા ઉપયોગમાં ન લેવાતા સોનાને નૅશનલાઇઝ્ડ બૅન્કમાં ડિપોઝિટ કરવા માટે અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા ઠરાવ કરવામાં આવ્યો હતો અને એ વિશેની જરૂરી મંજૂરી માટે ગુજરાત સરકારને દરખાસ્ત મોકલવામાં આવી હતી. હાલમાં મંદિરને ૫૦ કિલો સોનું ડિપોઝિટ કરવાની મંજૂરી રાજ્ય સરકારે આપી છે.


Whatsapp-channel Whatsapp-channel

14 December, 2011 09:37 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK