Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > આર્ટિકલ્સ > ‘મૈં હૂં અપરાજિતા’માં ઑન-સ્ક્રીન દીકરીઓ સાથે ફ્રેન્ડ જેવો સંબંધ છે માનવ ગોહિલનો

‘મૈં હૂં અપરાજિતા’માં ઑન-સ્ક્રીન દીકરીઓ સાથે ફ્રેન્ડ જેવો સંબંધ છે માનવ ગોહિલનો

10 October, 2022 04:44 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આ શો સોમવારથી શનિવારે રાતે ઝીટીવી પર સાડાસાત વાગ્યે ટેલિકાસ્ટ થાય છે

‘મૈં હૂં અપરાજિતા’માં ઑન-સ્ક્રીન દીકરીઓ સાથે ફ્રેન્ડ જેવો સંબંધ છે માનવ ગોહિલનો

‘મૈં હૂં અપરાજિતા’માં ઑન-સ્ક્રીન દીકરીઓ સાથે ફ્રેન્ડ જેવો સંબંધ છે માનવ ગોહિલનો


માનવ ગોહિલનું કહેવું છે કે સિરિયલ ‘મૈં હૂં અપરાજિતા’માં તેની ઑન-સ્ક્રીન દીકરીઓ સાથે ફ્રેન્ડ જેવો સંબંધ છે. આ શો સોમવારથી શનિવારે રાતે ઝીટીવી પર સાડાસાત વાગ્યે ટેલિકાસ્ટ થાય છે. આ સિરિયલમાં માનવની ત્રણ દીકરીનો રોલ અનુષ્કા મર્ચન્દે, ધ્વનિ ગોરી અને શ્રુતિ ચૌધરી ભજવે છે. રિયલ લાઇફમાં માનવને ઝાહરા નામની ૧૦ વર્ષની દીકરી છે. ઑન-સ્ક્રીન દીકરીઓ સાથેની બૉન્ડિંગ વિશે માનવે કહ્યું કે ‘હું એટલું ચોક્કસ કહીશ કે પિતા-પુત્રીનો સંબંધ સૌથી સુંદર છે. આ શોમાં હું ત્રણ દીકરીના પિતાનો રોલ કરી રહ્યો છું. શોમાં મારી આ દીકરીઓ ખૂબ વહાલી છે. આ રીલ લાઇફ દીકરીઓ સાથે હું ફ્રેન્ડ જેવો છું. તે બધી ખૂબ સ્માર્ટ છે અને નવું જાણવા માટે ઉત્સુક હોય છે. તેમને ઇન્ડસ્ટ્રી વિશે બધું જાણવું છે. તો સાથે જ મને પણ તેમની પાસેથી ઘણુંબધું શીખવા મળ્યું છે.’


Whatsapp-channel Whatsapp-channel

10 October, 2022 04:44 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK