Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ‘ભૂલભુલૈયા 2’ને ઓટીટી પર રિલીઝ કરતાં બિઝનેસ પર પડશે અસર

‘ભૂલભુલૈયા 2’ને ઓટીટી પર રિલીઝ કરતાં બિઝનેસ પર પડશે અસર

19 June, 2022 05:35 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

કાર્તિક આર્યનની ‘ભૂલભુલૈયા 2’ને આજથી ઓટીટી પર રિલીઝ  કરવામાં આવતાં એના બિઝનેસ પર અસર પડી શકે છે.

કાર્તિક આર્યન

કાર્તિક આર્યન


કાર્તિક આર્યનની ‘ભૂલભુલૈયા 2’ને આજથી ઓટીટી પર રિલીઝ  કરવામાં આવતાં એના બિઝનેસ પર અસર પડી શકે છે. આ ફિલ્મ બહુ જલદી ૨૦૦ કરોડની ક્લબમાં પહોંચી શકે છે. આ ફિલ્મે ગયા શુક્રવારે ૧.૧૫ કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો હતો. આ ફિલ્મને એક મહિનો થવા આવ્યો છે અને એમ છતાં એ બૉક્સ-ઑફિસ પર સારો​ બિઝનેસ કરી શકે છે. આ ફિલ્મ બાદ આવેલી તમામ ફિલ્મ બૉક્સ-ઑફિસ પર નિષ્ફળ રહી છે, પરંતુ ‘ભૂલભુલૈયા 2’ હજી પણ નૉટઆઉટ છે. આ ફિલ્મને ઓટીટી પર રિલીઝ કરવા વિશે કાર્તિક આર્યને કહ્યું કે ‘મારી ‘ભૂલભુલૈયા 2’ની મુસાફરી ખૂબ જ સારી અને સંતોષકારક રહી છે. મને એ જાણીને ખૂબ જ ખુશી છે કે આ ફિલ્મને નેટફ્લિક્સ પર નવું ઘર મળ્યુi છે અને એ હવે દુનિયાભરના દર્શકોને એન્ટરટેઇન કરતી રહેશે.’


Whatsapp-channel Whatsapp-channel

19 June, 2022 05:35 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK