Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > સો દિવસ થતાં ​‘કાંતારા’ની પ્રીક્વલની જાહેરાત કરી રિષભ શેટ્ટીએ

સો દિવસ થતાં ​‘કાંતારા’ની પ્રીક્વલની જાહેરાત કરી રિષભ શેટ્ટીએ

08 February, 2023 04:05 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

કાંતારા’ને સોળ કરોડમાં બનાવવામાં આવી હતી અને બૉક્સ-ઑફિસ પર આ ફિલ્મે ૪૦૦ કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે.

રિષભ શેટ્ટી

રિષભ શેટ્ટી


રિષભ શેટ્ટીએ તેની ‘કાંતારા’ના સો દિવસ પૂરા થતાં એની પ્રીક્વલની જાહેરાત કરી છે. ‘કાંતારા’ને સોળ કરોડમાં બનાવવામાં આવી હતી અને બૉક્સ-ઑફિસ પર આ ફિલ્મે ૪૦૦ કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે. આ ​ફિલ્મને સો દિવસ પૂરા થતાં એની પ્રીક્વલની જાહેરાત કરવામાં આવી છે, જેને ૨૦૨૪માં રિલીઝ કરવામાં આવશે. આ વિશે રિષભ શેટ્ટીએ કહ્યું કે ‘અમારી ‘કાંતારા’ને લોકોએ પ્રેમ અને સપોર્ટ આપ્યો એ માટે અમે નસીબદાર છીએ અને હવે અમે આ જર્નીને આગળ વધારી રહ્યા છીએ. આ ફિલ્મના સો દિવસ થયા છે અને એથી અમે આ ફિલ્મની પ્રીક્વલની જાહેરાત કરી રહ્યા છીએ. તમે જે જોયો એ પાર્ટ ટૂ હતો પાર્ટ વનને હવે આવતા વર્ષે રજૂ કરવામાં આવશે.’


Whatsapp-channel Whatsapp-channel

08 February, 2023 04:05 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK